NO entry in Surat: કોરોનાને અટકાવવા સુરત મનપાએ લીધો મોટો નિર્ણય, આ લક્ષણ ધરાવતી વ્યક્તિને શહેરમાં પ્રવેશ પર લગાવી રોક

સુરત, 25 એપ્રિલઃ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. તેવામાં સુરત શહેર માટે મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. જે વ્યક્તિને શરદી, ખાંસી કે તાવ હશે તો તે વ્યક્તિને સુરતમાં … Read More