જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સેનેટાઇઝ કામગીરી કરાઈ

મોડી રાત્રે શહેરના જુદા જુદા વિસ્તારો ને ફોગિંગ મશીન દ્વારા ફરીથી સેનીટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જાય … Read More

જામનગરમાં કોવિડ સામે તંત્ર દ્વારા થતી લડતની માહિતી રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પત્રકારો ને પુરી પાડી

મુખ્યમંત્રી દ્વારા જામનગરની સતત ચિંતા કરાઇ રહી છે, સારવાર માટે વધુ વ્યવસ્થાઓનું નિર્માણ કરાયું અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ સપ્ટેમ્બર:રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્ર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજરોજ મહેસુલ … Read More

શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી ધરાવતા મકવાણા દંપતિ કોરોના સામે અજેય

“મારા માતા-પિતાને સિવિલ અને સમરસમાં મળેલી સારવારથી નવજીવન મળ્યું છે”: દેવાંગભાઈ મકવાણા અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:શ્વાસની તકલીફ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની બીમારી ધરાવતા ૫૫ વર્ષીય મધુબેન અને ૬૫ વર્ષીય સિરીજભાઈ મકવાણા … Read More

લોક પ્રશ્નોને રજૂ કરવા માટે પંદર દિવસનું સત્ર બોલાવવામાં આવે તેવી માંગણી નો સરકાર દ્વારા અસ્વીકાર:પરેશ ધાનાણી

કોરોનાની મહામારી વચ્ચે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ દમન, બાળકોની શૈક્ષણિક ફી, આરોગ્ય સેવાઓમાં ઉણપ, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની પાયમાલી વગેરે પ્રશ્નોની ચર્ચા માટે 15 દિવસનું સત્ર બોલાવવાની માંગણીનો સરકાર … Read More

હારશે કોરોના, જીતશે રાજકોટ: શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ

કોરોના સામે લડવા…. ચેતતો નર સદા સુખી….પહેલુ સુખ તે જાતે નર્યા…. ઉક્તિઓને ચરિતાર્થ કરવી પડશે:રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૬સપ્ટેમ્બર:ચેતતો નર સદા સુખી…પહેલુ સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણો બોધપાઠ આપી જાય છે. કોરોના વાયરસની મહામારીમાં લોકોએ ડરવાની નહી પરંતુ સાવચેતી રાખવાની તો જરૂર છે જ. સાથે આપણું આરોગ્યને વધારે દુરસ્ત બનાવવુ અનિવાર્ય બની જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ન થાય અને કદાચ કોઈ કારણોસર સંક્રમિત થાય તો પણ આપણુ આરોગ્ય એટલુ તંદુરસ્ત બનાવીએ કે આપણું શરીર અને રોગપ્રતિકારક શક્તિ વાયરસને મ્હાત આપવા સક્ષમ હોય. એટલે આ આવી પડેલી મુશ્કેલીને આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખીને એક અવસરમાં પલ્ટાવીએ. તેમ કહેવુ છે, રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ ડી. વી. મહેતાનું. loading… આ વિષમ પરિસ્થિતિમાં મનોબળને મજબૂત બનાવવાની સાથે પરિવાર, મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની સાથે નિયમીત રીતે યોગ, પ્રાણાયમ કરવા તેમજ આયુર્વેદને અપનાવવાનો ઉલ્લેખ કરતા શ્રી મહેતા જણાવ્યુ કે, કોઈ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટુ નથી, જે લડતો નથી તે જ હારે છે.  આપણે હિંમતપૂર્વક કોરોના સામે એકજૂટ થઈને લડવાનું છે. પરંતુ આવી પડેલી આફતને એક અવસરમાં પરિવર્તિત કરીને આપણા સામાજિક, આર્થિક જીવનને વધારે સુદ્રઢ બનાવીએ. 

કોરોના યોદ્ધા દિવ્યાબેન કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પૂર્વવત ફરજ પર જોડાયા

સિવિલના સ્ટાફ નર્સ દિવ્યાબેન બામણે ૧૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૬ સપ્ટેમ્બર: નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો નિર્ણય

રાજ્યમાં પ્રવર્તિ રહેલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું હિતાવહરહેશે નહીં – શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહેવાલ: દિલીપ … Read More

કોરોના કાળમાં પણ જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની અવિરત કામગીરી

લોકડાઉનથી લઈ અત્યાર સુધીમાં ઓર્થોપેડિક વિભાગ દ્વારા કુલ ૧૬,૦૯૨ નોનકોવિડ ઓર્થો સર્જરી કરાઈ ખાનગી હોસ્પિટલે ના પાડી પણ જી.જી.હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરી મારી તકલીફ દૂર કરવામાં આવી:અમિનાબેન સમા સંકલન: દિવ્યા … Read More

કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય:ડૉ. મનિષ એમ. દોશી

માનનીય મુખ્યમંત્રીને શૈક્ષણિક વ્યવસ્થા માટે ડૉ. મનિષ એમ. દોશીનો પત્ર કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય અને અવઢવની પરિસ્થિતિના ઉકેલ માટે પગલા ભરવા બાબત. અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીની … Read More

રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ જિલ્લાના એવા ગામો  જે   પ્રેરણાનો રાહ ચીંધે છે રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને  કાબૂમાં લેવા ડોર ટુ … Read More