સુરત અમદાવાદના નક્સેકદમ પર, હવે સુરતમાં પણ રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ(curfew in surat) લાગુ, શનિ-રવિ તમામ ફરવા લાયક સ્થળો રહેશે બંધ

સુરત, 19 માર્ચઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ … Read More