Distribution Of Appointment Letters By PM Modi: રોજગાર મેળા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે

Distribution Of Appointment Letters By PM Modi: રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 30 નવેમ્બરનાં રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે. નવી દિલ્હી, … Read More