ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ‘ગુજરાત જનઆક્રોશ રેલી ૯મી ઓક્ટોબર બપોરે ૧૨-૦૦ કલાકે

ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ગુજરાત જનઆક્રોશ રેલી ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ ને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો … Read More

જમીન સંપાદનના નામે કરોડો રૂપિયાના ‘વ્યવહારો’ થાય છે: ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૮ સપ્ટેમ્બર: સમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે જેના કારણે ખેતીની જમીનમાં … Read More

ગુજરાત બિઝનેસમાં હજુય નીચે પટકાશે: ડો.મનીષ એમ. દોશી

અમદાવાદ, ૨૬ સપ્ટેમ્બર: એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત અને અમુક ચોક્કસ ઉદ્યોગોને મદદરૂપ બનવાની નીતિઓને કારણે છેલ્લા ક્રમે ધકેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત … Read More

ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : અર્જુનભાઈ મોઢવાડીયા

‘અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ભાજપાના ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો : શ્રી અર્જુનભાઈ … Read More

“જે કહેવું તે કરવું ના ધ્યેય મંત્ર ” યોજનાઓ ના ત્વરિત અમલ :મુખ્યમંત્રીશ્રી

રાજ્યમાં છુટક શાકભાજી ફળફળાદી વેચનારા 70 હજાર નાના વેપારીઓને ફળ શાક ભાજી બગાડ અટકાવવા 10 કરોડ ના ખર્ચે વિના મૂલ્યે છત્રી અપાશે 22 હજાર નાના સિમાંત ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ … Read More

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કાંગ્રેસમાં જોડાયા

ગાંધીનગર, ૨૪ સપ્ટેમ્બર: રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગાંધીનગરમાં ગુજરાત કાંગ્રેસ સંગઠનના પ્રભારી રાજીવ સાતવ ના હસ્તે કાંગેસ પક્ષના ખેસ પહેરીને કંગેસમાં જોડાયા. ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કાંગ્રેસ … Read More

ભગવાન માટે કાયદો પણ ભાજપ માટે કાયદો નહીં: શૈલેષ પરમાર

‘‘ઝુલ્‍મ ભી યે કરતે હૈ, સિતમ ભી યે કરતે હૈ, ફરિયાદ કરે તો કરે કિસસે, રાજ ભી યહી કરતે હૈ” ભાજપ સરકાર કોરોનાના કાળમાં શ્રીકૃષ્‍ણ ભગવાનની યાત્રા ના કાઢી શકે … Read More

રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે રાજ્ય વ્યાપી રજુઆત કરી: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૨ જુલાઇ ૨૦૨૦ કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે … Read More

હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે ડૉ. મનીષ દોશીના આજના પ્રતીક ઉપવાસ પૂર્ણ

●શિક્ષણના કથળતા સ્તર ચિંતીત અને શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે ની વ્યાજબી માંગ, શિક્ષકોની તાત્કાલિક ભરતીને લઈને પ્રતીક ઉપવાસને સમગ્ર રાજ્યમાં બોહળો પ્રતિસાદ મળ્યો. અમદાવાદ ૧૬ જુલાઈ ‘ હું શિક્ષકની સાથે … Read More

શિક્ષકોની ૪૨૦૦ વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ પર ડો. મનિષ દોશી

‘ હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણ વિધ ડૉ. મનીષ દોશીના ઉપવાસ શરૂ. અમદાવાદ,૧૬ જુલાઈ ૨૦૨૦ ‘ હું શિક્ષકની સાથે ‘ સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં … Read More