Somnath Swabhiman Parv: ઉત્તરપ્રદેશથી 1000થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા

Somnath Swabhiman Parv: 1000 થી વધુ ભક્તો સોમનાથ તીર્થની ત્રિ-દિવસીય આધ્યાત્મિક યાત્રા પર યાત્રાના પ્રથમ દિવસે ભક્તોએ મહાદેવના દર્શન, જલાભિષેક, આરતી અને 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનો લીધો લાભ… સોમનાથ, 22 એપ્રિલ: Somnath Swabhiman … Read More

Okha Guwahati Express: 24 એપ્રિલે ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશે

​ Okha Guwahati Express: 24 એપ્રિલની ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર દોડશે રાજકોટ, 22 એપ્રિલ: Okha Guwahati Express: પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના નેઉરા–જટ ડુમરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના … Read More

Ticket Checking: ટિકિટ ચેકિંગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટના 6 કર્મચારીઓ સન્માનિત

Ticket Checking: ટિકિટ ચેકિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન: રાજકોટ ડિવિઝનના 6 કર્મચારીઓને DRM દ્વારા સન્માનિત કરાયા રાજકોટ, 07 એપ્રિલ: Ticket Checking: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ટિકિટ વગરની અને અનિયમિત મુસાફરી પર અસરકારક … Read More

RJT Parcel Revenue: રાજકોટ રેલવેનો નવો રેકોર્ડ: ₹15 કરોડ પાર્સલ આવક

RJT Parcel Revenue: નાણાકીય વર્ષ 2025–26માં 43.10% નો રેકોર્ડ વધારો • ડિજિટલ પેમેન્ટ 95% થી વધુ રાજકોટ, 05 એપ્રિલ: RJT Parcel Revenue: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26માં પાર્સલ … Read More

Rajkot Railway Division revenue: રાજકોટ રેલ મંડળનો શાનદાર પ્રદર્શન – ₹2711 કરોડ આવક

​ Rajkot Railway Division revenue: ગુડ્સ ટ્રેન મારફતે માલ સામાનના લોડિંગમાં 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; કુલ આવકમાં 255 કરોડનો જંગી વધારો ​રાજકોટ, 01 એપ્રિલ: Rajkot Railway Division revenue: પશ્ચિમ રેલવેનું … Read More

Gujarat railway projects: 31 માર્ચે ગુજરાતમાં રેલવે વિકાસની મોટી ભેટ – મોદી કરશે લોકાર્પણ

Gujarat railway projects: ₹257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ કાનાલુસ – જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ રાજકોટ, 29 માર્ચ: Gujarat railway projects: ભારતીય રેલવેના આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તરણ અને પ્રાદેશિક સંતુલિત વિકાસના … Read More

PM Modi Gujarat News: મોદી ગુજરાત મુલાકાત: વાવ-થરાદમાં મોટા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત

PM Modi Gujarat News: ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર, 30 માર્ચ: PM Modi Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી … Read More

Mukhyamantri Gau mata Poshan Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ હવે પોતાની જમીન ન ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોને પણ અપાશે

Mukhyamantri Gau mata Poshan Yojana: વિવિધ સંગઠનો-ગૌભક્તોની રજુઆતો પ્રત્યે ઉદાર અભિગમ દાખવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં અંદાજે ૧૬૦૦ થી વધુ ગૌશાળા-પાંજરાપોળના પાંચ લાખ જેટલા પશુઓને મળશે યોજનાકિય લાભ રિપોર્ટઃ રામ … Read More