PM Addressing a Yuva Shivir: પાટોત્સવ પ્રસંગે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચુંઅલ રહ્યા ઉપસ્થિત

PM Addressing a Yuva Shivir: આજે તારીખ 19 મે ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ- વડોદરા ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ પ્રસંગે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી … Read More

Hanuman Jayanti: કોરોના દર્દીઓની સેવા દ્વારા હનુમાન જન્મજયંતિની અનોખી ઉજવણી

Hanuman Jayanti:એસ.એમ.ડબ્લ્યુ.બી યુથ ક્લબ કારેલીબાગ દ્વારા હનુમાન જન્મજયંતિની અનોખી ઉજવણી: કોરોના દર્દીઓની સેવા દ્વારા ઉજવણી એસએસજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલ ખાતે કોવીડના દર્દીઓ માટે ૯૦૦ પેકેટ ફ્રુટ અને લીંબુ પાણીની … Read More