PM Addressing a Yuva Shivir

PM Addressing a Yuva Shivir: પાટોત્સવ પ્રસંગે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચુંઅલ રહ્યા ઉપસ્થિત

PM Addressing a Yuva Shivir: આજે તારીખ 19 મે ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ- વડોદરા ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ પ્રસંગે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચુંઅલ ઉપસ્થિત રહ્યા

વડોદરા, 19 મેઃ PM Addressing a Yuva Shivir: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 19 મે ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ- વડોદરા ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ પ્રસંગે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચુંઅલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મંત્રી વિનુભાઈ મોરડીયા, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, વડોદરા શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, મેયર કેયુરભાઈ રોકડિયા, વડોદરા મહામંત્રી સુનિલભાઈ સોલંકી, ધારાસભ્યઓ જીતુભાઈ સુખડીયા, યોગેશભાઈ પટેલ, અક્ષયભાઈ પટેલ, શૈલેષભાઈ સોટા, કેતનભાઈ ઈનામદાર, સૌરભભાઈ પટેલ, શ્રીમતી સીમાબેન મોહિલે, શબ્દશરણભાઈ ભ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ સહ પ્રવકતા ભરતભાઇ ડાંગર સહિત પ્રદેશના પદાધિકારીઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનના આ પ્રકારે અન્ય વર્ચ્યઅલ પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યા હતાં ખાસ કરીને તેમને આ પહેલા ભરૂચમાં વિધવા સહાય ને લઈને કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી ત્યારે એ પહેલા એપ્રિલ મહિનામાં તેમનો ગુજરાત પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જો કે આ મહિનામાં ટૂંક જ દિવસોમાં એટલે કે 28 મે ના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ C.R.Patil’s controversial statement: જ્ઞાનવ્યાપી મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નિવેદન,દરેક મંદિર પાસે મસ્જિદ કેમ નીકળે છે

આ પણ વાંચોઃ 10 lakh on the birth of another child: આ ગુજરાતી સમાજે કરી મોટી જાહેરાત, કહ્યું- એકથી વધુ બાળકને જન્મ આપો, 10-10 લાખ

Gujarati banner 01