ઘર ના કે ઘર ની બહાર પીઠ માં ખંજર મારનારા ચેતી જજો: (Mansukh Vasava) મનસુખ વસાવા

Mansukh Vasava: રાજપીપલા નગરપાલિકા માં હવે ભ્રષ્ટાચાર બિલકુલ ચલાવી નહિ લેવાયજાહેર મંચ પર થી વિરોધીઓ ને ખરી ખોટી સંભળાવતા સાંસદ મનસુખ વસાવા અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા,૨૨ ફેબ્રુઆરી: નર્મદા જિલ્લા મથક … Read More

મનસુખ વસાવાના રાજીનામા બાદ, અન્ય આગેવાનો અને કાર્યકરો પણ રાજીનામું આવે તેવી અટકળો

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ભાજપ માંથી આપ્યું રાજીનામુ . અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૯ ડિસેમ્બર: શિયાળુ સત્રમાં સાંસદ પદે થી પણ રાજીનામુ આપશે ભાજપ ના સિનિયર અને પીઢ … Read More

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

ભરુચ,29 ડિસેમ્બરઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હાલ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને રાજીનામાનો પત્ર મોકલી પણ દીધો છે. … Read More

આદિવાસીઓ હિન્દૂ જ છે વર્ષોથી પેટ જ્ઞાતી હિન્દૂ લખાવે છે અલગ કરનારા તત્વો સામે સાવધ રહેવા: મનસુખ વસાવા

આદિવાસીઓ હિન્દૂ જ છે વર્ષોથી પેટ જ્ઞાતી હિન્દૂ લખાવે છે. રાષ્ટ્રીય પ્રવાહ થી આદિવાસીઓ ને અલગ કરનારા તત્વો સામે સાવધ રહેવા સાંસદ મનસુખ વસાવા ની અપીલ. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા … Read More