Mangarh narsanghar: “માનગઢ નરસંહાર” પર એક નજર; પૂજા શ્રીમાળી ની કલમેં

Mangarh narsanghar: આપણે ભૂતકાળનાં અનેકો આંદોલનો વિશે સાંભળીયું છે, જોયું છે, ચર્ચા કરી છે. અને આજે પણ તેને યાદ કરીએ છીએ. પરંતું આજે હું એક એવાં આંદોલન વિશે વાત કરવાં … Read More

Ambaji plant distribution: અંબાજી અને દાંતા વિસ્તારમાં પ્રત્યેક ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે વડ, ગુગળ, આંબાના રોપોઓનું વિતરણ કરાશે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૩૧ જુલાઈ: Ambaji plant distribution: બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ-247 ગામો પૈકી 184 ગામમાં જનજાતિ સમાજ વસવાટ કરે છે. દાંતા અને અમીરગઢ તાલુકામાં ડુંગરી … Read More

આદિવાસી વિસ્તારમાં ડેમ હોવા છતાં આદિવાસીઓને પીવાનું પાણી નથી મળતું

ઈકો સેન્સેટિવ ઝોનને લીધે આદિવાસીઓની સંસ્કૃતિ, પ્રકૃતિ ખતમ,થઇ જશે આદીવાસીઓને છેતરશે અથવા છેડશે એને અમે નહિ છોડીએ: તમે બંદૂક ઉઠાવશો તો અમે તીર કામઠા, આદીવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન … Read More

તમે કદી ચારોળા ખાધા છે ? કે એનું નામ સાંભળ્યું છે? આજે જાણો ચારોળા વિશે…..

વાત જંગલના કીમતી મેવાની તમે કદી ચારોળા ખાધા છે કે એનું નામ સાંભળ્યું છે? એના વૃક્ષો પર અત્યારે ફૂલ બેઠા છે મુખ્ય ગૌણ વન પેદાશ ચારોળી આપતાં અંદાજે ૯૦ હજાર … Read More

આદિવાસીઓ હિન્દૂ જ છે વર્ષોથી પેટ જ્ઞાતી હિન્દૂ લખાવે છે અલગ કરનારા તત્વો સામે સાવધ રહેવા: મનસુખ વસાવા

આદિવાસીઓ હિન્દૂ જ છે વર્ષોથી પેટ જ્ઞાતી હિન્દૂ લખાવે છે. રાષ્ટ્રીય પ્રવાહ થી આદિવાસીઓ ને અલગ કરનારા તત્વો સામે સાવધ રહેવા સાંસદ મનસુખ વસાવા ની અપીલ. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા … Read More

દિનેશ ડુંગરા ભીલે તીરંદાજીમાં એટલી નામના મેળવી કે એ આજે દિનેશ તીરંદાજના નામે ઓળખાય છે

દિનેશ તીરંદાજનો લક્ષ્ય વેધ: નસવાડીના અંતરિયાળ આદિવાસી વિસ્તારના વતની દિનેશ ડુંગરા ભીલે દેશી તીર કામઠા અને લાકડાના બે થાંભલા પર ચોરસ જગ્યામાં કપડાના ગાભા ભરી બનાવેલા ટાર્ગેટથી ધનુર્વિદ્યા શીખવાનું શરૂ … Read More