Dariyadev puja: ગુજરાતમાં નાળિયેરી પુનમના દિવસે દરિયાદેવની પૂજા સાથે નાળિયેર અર્પણ કરી વિધિવત રીતે દરિયો ખેડવા માટે સાગરખેડૂઓ રવાના!

Dariyadev puja: ઉઘડતી સિઝનમાં મચ્છીનો મબલક પાક મળે અને બોટ સાથે સહી-સલામત પરત આવે તેવી પ્રાર્થના સાથે દાતી, વલસાડ,નવસારી સહિતની ૨૫૦ થી વધુ બોટો બીલીમોરા નજીકના ધોલાઇ બંદરેથી મચ્છીમારી માટે … Read More