प्रधानमंत्री 31 अक्टूबर को गुजरात के केवड़िया में आयोजित होने वाले एकता दिवस समारोह में भाग लेंगे

प्रधानमंत्री 31 अक्टूबर को गुजरात के केवड़िया में आयोजित होने वाले एकता दिवस समारोह में भाग लेंगे  इस मौके पर वह लोगों को एकता की शपथ दिलवाएंगे और एकता दिवस … Read More

નર્મદા પૂર ને કારણે ગરુડેશ્વર કિનારા ને થયેલ નુકસાન માટે સરકાર નો મહત્વ નો નિર્ણય

નર્મદા નદી માં ચોમાસા માં આવેલ પૂર ને કારણે ગરુડેશ્વર કિનારા ને થયેલ નુકસાન માટે સરકાર નો મહત્વ નો નિર્ણય. નદી ના બંને કિનારે કોન્ક્રીટ ની મજબૂત દીવાલ બનાવાશે અહેવાલ: … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી: ૧૦ ઓક્ટોબર થી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી ૧૦ ઓક્ટોબર શનિવારથી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક અને એકતા મોલ,એકતા ફૂડ કોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે. ચિલ્ડૂન ન્યુટ્ટિશિયન પાર્કમાં માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ … Read More

નર્મદા કાંઠાના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા વડોદરા જિલ્લા કલેકટરશ્રી નો અનુરોધ

બપોર બાદ નર્મદા નદીમાં પાણી છોડવાનું શરૂ કરાશે: ૨લાખ ક્યુસેકથી શરૂ કરી ક્રમશ:વધીને ૪ લાખ ક્યુસેક થવાની સંભાવના નર્મદા કાંઠાના શિનોર ડભોઇ અને કરજણ તાલુકાઓના ૧૩ ગામોના લોકોને સાવધાની રાખવા … Read More

વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ – મુખ્યમંત્રીશ્રી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વિકાસ માટે જળ જરૂરી : “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની હરણફાળ … Read More

નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા સરદાર સરોવર ડેમના ઉચ્ચાધિકારીઓ

આજે સાંજે ૫=૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ પાણીની આવક-જાવક ઉપર ચાંપતી નજર રાખીને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા ડેમ … Read More

સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફત ભરૂચ તરફ છોડાઇ રહેલું ૯.૫૮ લાખ ક્યુસેક પાણી

બપોરે ૩-૦૦ કલાકની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફત ભરૂચ તરફ છોડાઇ રહેલું ૯.૫૮ લાખ ક્યુસેક પાણી આજે સાંજે ૫-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૨.૮૮ મીટરે નોંધાઇ રીવરબેડ … Read More

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર

ઉપરવાસમા ભારે વરસાદને કારણે સરદાર સરોવર-નર્મદા બંધમાંથી 10 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર પૂર … Read More

આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૫ મીટરે નોંધાઇ

સરદાર સરોવર નર્મદા ડેમમાં સાંજે ૧૧.૫૨ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૨૩ દરવાજા મારફત ૮.૦૫ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૫ મીટરે નોંધાઇ રાજપીપલા,૩૦ … Read More

વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ૧૩ ગામોને સાવધ કરવામાં આવ્યા

સરદાર સરોવર ડેમમાંથી ૪.૧૨ લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ૧૩ ગામોને સાવધ કરવામાં આવ્યા તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની એક ટુકડી બોલાવવામાં આવી આ … Read More