Ambaji devlopment: અંબાજી માં આવતા લાખ્ખો શ્રદ્ધાળુંઓ ને વધુ સુખ સુવિધા મળે, સાથે પ્રવાસન ધામ તરીકે પણ વિકસીત કરવાનાં હેતુસર બેઠક આયોજીત કરવામાં આવી હતી.

Ambaji devlopment: ચાલુ વર્ષે મેળો યોજાશે કે કેમ તે અંગે સરકાર નાં નિર્ણાયાધીન હોવાનુ જીલ્લા કલેકટરે જણાવ્યુ હતુ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૪ ઓગસ્ટ: Ambaji devlopment: ગુજરાત નાં માનીતા શક્તિપીઠ … Read More

Aravali: જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જીલ્લા “જળ અને સ્વચ્છતા એકમ” સમીતિની બેઠક યોજાઇ- વાંચો વિગત

Aravali: અરવલ્લી જીલ્લાના ૬૭૫ ગામોમાંથી ૨૮૪ ગામોને ઘરજોડાણ હેઠળ આવરી લેવાયા, જીલ્લામાં ૧,૧૮,૮૪૭ ઘરોમાંથી ૮૯,૦૫૪ ઘરોને નળ કનેકશન અપાયા અહેવાલઃ રાકેશ ઓડ અરવલ્લી, 11 ઓગષ્ટઃAravali: રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રજાને … Read More

પાલનપુરઃ CM વિજય રુપાણીએ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)નું ઉદ્દઘાટન કર્યું

પાલનપુર સિવિલ હોસ્પીટલમાં દર્દીઓના સગાવ્હાલા અને મેડીકલ સ્ટાફને મળી તેમનું મનોબળ વધાર્યું બનાસ ડેરી દ્વારા રૂ. ૭૭ લાખના ખર્ચથી તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)માં પ્રતિ કલાકે ૫૦ ક્યુબીક મીટર ઓક્સિજન … Read More

ચૂંટણીના પર્વમાં પ્રત્યેક મતદારોને સહભાગી બની સોશીયલ ડીસ્ટન્સ સાથે જરૂરી તકેદારી રાખી તેમના મતાધિકારનો ઉપયોગ કરવા: કલેક્ટરશ્રી

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીના પર્વમાં પ્રત્યેક મતદારોને સહભાગી બની સોશીયલ ડીસ્ટન્સ સાથે જરૂરી તકેદારી રાખી તેમના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરશ્રી કે.રાજેશનો અનુરોધ સુરેન્દ્રનગર,૩૧ ઓક્ટોબર: ૬૧-લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં આગામી … Read More

જામનગરમાં વહીવટીતંત્ર દ્વારા આરોગ્ય કર્મીઓને માર્ગદર્શન અપાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૨ સપ્ટેમ્બર:જામનગર મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં નિમણૂંક આપવામાં આવેલ લાયઝન અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ સાથે કલેકટર તથા કમીશ્નર દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી. જામનગર … Read More

6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે:મુખ્યમંત્રીશ્રી

ગુજરાતે કોરોનાના કપરા કાળમાં પણ વિકાસ કામોની આગેકૂચ જારી રાખી–6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી વડોદરા મહાનગરમાં રૂ. ૩રર કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-કાર્યઆરંભ-ખાતમૂર્હત વિડીયો … Read More

બનાસકાંઠા જીલ્લાના નવા કલેકટર તરીકે આનંદ પટેલ મુકાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 05 સપ્ટેમ્બર:હિંમતનગરના વતની આનંદ પટેલે સિવિલ સર્વિસ એક્ઝામમાં વર્ષ 2009માં 32મો રેન્ક મેળવ્યો હતો અને ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. નવાઈની વાત એ છે કે … Read More

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર

ઉપરવાસમા ભારે વરસાદને કારણે સરદાર સરોવર-નર્મદા બંધમાંથી 10 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર પૂર … Read More

વડોદરા જિલ્લા કલેકટરશ્રીએ વાઘોડિયા મામલતદારને સાવચેતી રાખવા આપી સૂચના

રૂલ લેવલ જાળવવા દેવ ડેમમાં થી 964.80 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં આંશિક 30 સેમી ખુલ્લા રાખવામાં આવેલા બે દરવાજા 15 સેમી ખુલ્લા રખાયા વડોદરા,૨૩ … Read More

વડોદરા જિલ્લો પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પૂરી પાડવાની વ્યવસ્થા ધરાવતો જિલ્લો બનશે:કલેકટરશ્રી

જિલ્લા કલેકટરશ્રીએ તાલુકાવાર પ્રત્યેક ઘરમાં નળ જોડાણની પરિસ્થિતિની વિડિયો કોન્ફરન્સ દ્વારા કરી સમીક્ષા બાકી જોડાણો ની કામગીરી સત્વરે પૂરી કરવા આપી સૂચના વડોદરા,૧૯ ઓગસ્ટ:નલ સે જલ ના આયોજન અન્વયે વડોદરા … Read More