Niramaya Gujarat Program: આઈ.કે.જાડેજાના અધ્યક્ષ સ્થાને જામનગરના ટાઉનહોલ ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમની ઉજવણી કરાઈ

Niramaya Gujarat Program: કાર્યક્રમના સ્થળે દસ જેટલી આરોગ્ય સેવાઓ નાગરિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાઈ સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારે માતાઓ, બાળકો તથા વડીલોના આરોગ્યની જાળવણી થાય તેની કાળજી લીધી છે: … Read More