Cycle yatra manali: ગર્વની વાતઃ ગુજરાતની દીકરીએ મનાલી-લેહથી ખારદુંગ્લાની સાઇકલ યાત્રા દ્વારા કોરોનાથી બચવા રસી મૂકવવાનો લોકોને સંદેશ આપ્યો..!

Cycle yatra manali: વડોદરાની નિશાકુમારીના નેતૃત્વ હેઠળ 13 સાયકલિંગ સાહસિકોએ હિમાલયના બર્ફીલા પ્રદેશમાં 560 કિમીની સાયકલ યાત્રા દ્વારા લોકોને કોરોનાથી બચવા રસી મૂકાવોનો સંદેશ આપ્યો Cycle yatra manali: રિબર્થ એડવેન્ચર … Read More