IRCTC દ્વારા ભારત દર્શન (Bharat Darshan Tour) અને પિલગ્રીમ ટુર નું બુકિંગ ફરીથી શરૂ

Covid–II લોકડાઉન પછી ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા, રાજકોટથી 3 ભારત દર્શન (Bharat Darshan Tour) અને ૩ પિલગ્રીમ સ્પે.ટુરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે … Read More