સુરત શહેર પોલીસ અધિકારી-કર્મીઓએ ૩૨ યુનિટ રકતદાન કરી, માનવતા મહેકાવી

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૧ ઓક્ટોબર: કોરોનાની મહામારી વચ્ચે રકતની અછતની પહોંચી વળવા માટે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમર સહિત ૩૨ પોલીસ કર્મીઓએ રકતદાન કરી, માનવસેવાનું ઉમદા ઉદાહરણ … Read More