રાજકોટના વિવિધ વેપારી એસોસીએશનને કોરોનાથી બચાવ અને તકેદારીના પગલા અંગે માર્ગદર્શન અપાયું

 અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૧ ઓક્ટોબર: નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ખાળવા રાજકોટ જિલ્લાના અધિક કલેકટરશ્રી પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને વિવિધ વેપારી એસોસીએશનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના સ્કુટર પાર્ટ … Read More