Pantajli IPO Launch: પતંજલિ આયુર્વેદ, મેડિસિન, લાઇફસ્ટાઇલ-વેલનેસનો IPO કરશે લૉન્ચ

Pantajli IPO Launch: પતંજલિ ગ્રૂપના લક્ષ્યાંક વિશે વાત કરતા યોગ ગુરુ રામદેવે જણાવ્યું હતું કે કંપની આગામી 5-7 વર્ષમાં રૂ.1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે બિઝનેસ ડેસ્ક, 20 સપ્ટેમ્બરઃ Pantajli IPO … Read More

Ramdev Baba was incensed at this question: યોગ ગુરુ બાબા રામદેવ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગેના સવાલથી ભડક્યા, જુઓ વાઇરલ થયેલો વીડિયો

Ramdev Baba was incensed at this question: જૂના નિવેદનને લઈને એક પત્રકારે સ્પષ્ટીકરણ માગ્યું હતું. એ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, “દેશના યુવાનો 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 … Read More

Yog guru statement against allopathy: યોગગુરુ રામદેવ બાબા મુશ્કેલીમાં મુકાયા, એલોપેથી વિરૂદ્ધ નિવેદન આપવુ પડ્યું ભારે- વાંચો વિગત

Yog guru statement against allopathy: રામદેવે દાવો કર્યો હતો કે, ભારતના ઔષધી મહાનિયંત્રણ દ્વારા સ્વિકૃત રેમડેસિવિર, ફૈવિફ્લુ અને તમામ અન્ય દવાઓ કોવિડ-19ના દર્દીઓની સારવારમાં નિષ્ફળ રહી છે નવી દિલ્હી, 28 … Read More

Patanjali turnover: પતંજલિ ગ્રૂપનુ ટર્નઓવર આટલા કરોડ પર પહોંચ્યુ, હવે રામદેવ બાબા લાવશે IPO- વાંચો સંપૂર્ણ વિગત

Patanjali turnover: આગામી ત્રણ થી ચાર વર્ષમાં પતંજલિ ગ્રૂપે પોતાની તમામ કંપનીઓને દેવામુક્ત કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે બિઝનેસ ડેસ્ક, 15 જુલાઇઃPatanjali turnover: મેઇડ ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપતા યોગ ગુરુ રામદેવ … Read More

હવે રામદેવ બાબાએ IMA પર લગાવ્યો આ નવો આરોપ, વાંચો શું છે મામલો

નવી દિલ્હી, 29 મેઃIMA: યોગ ગુરુ બાબા રામદેવ છેલ્લા કેટલાક દિવસોથી તેમનાં નિવેદનોને લીધે વિવાદમાં છે. બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સમય હજી પૂરો થયો નથી. બાબા … Read More