Pantajli IPO Launch: પતંજલિ આયુર્વેદ, મેડિસિન, લાઇફસ્ટાઇલ-વેલનેસનો IPO કરશે લૉન્ચ

Pantajli IPO Launch: પતંજલિ ગ્રૂપના લક્ષ્યાંક વિશે વાત કરતા યોગ ગુરુ રામદેવે જણાવ્યું હતું કે કંપની આગામી 5-7 વર્ષમાં રૂ.1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે બિઝનેસ ડેસ્ક, 20 સપ્ટેમ્બરઃ Pantajli IPO … Read More

Ramdev Baba was incensed at this question: યોગ ગુરુ બાબા રામદેવ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગેના સવાલથી ભડક્યા, જુઓ વાઇરલ થયેલો વીડિયો

Ramdev Baba was incensed at this question: જૂના નિવેદનને લઈને એક પત્રકારે સ્પષ્ટીકરણ માગ્યું હતું. એ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, “દેશના યુવાનો 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 … Read More

Yog guru statement against allopathy: યોગગુરુ રામદેવ બાબા મુશ્કેલીમાં મુકાયા, એલોપેથી વિરૂદ્ધ નિવેદન આપવુ પડ્યું ભારે- વાંચો વિગત

Yog guru statement against allopathy: રામદેવે દાવો કર્યો હતો કે, ભારતના ઔષધી મહાનિયંત્રણ દ્વારા સ્વિકૃત રેમડેસિવિર, ફૈવિફ્લુ અને તમામ અન્ય દવાઓ કોવિડ-19ના દર્દીઓની સારવારમાં નિષ્ફળ રહી છે નવી દિલ્હી, 28 … Read More

Patanjali turnover: પતંજલિ ગ્રૂપનુ ટર્નઓવર આટલા કરોડ પર પહોંચ્યુ, હવે રામદેવ બાબા લાવશે IPO- વાંચો સંપૂર્ણ વિગત

Patanjali turnover: આગામી ત્રણ થી ચાર વર્ષમાં પતંજલિ ગ્રૂપે પોતાની તમામ કંપનીઓને દેવામુક્ત કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે બિઝનેસ ડેસ્ક, 15 જુલાઇઃPatanjali turnover: મેઇડ ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપતા યોગ ગુરુ રામદેવ … Read More

હવે રામદેવ બાબાએ IMA પર લગાવ્યો આ નવો આરોપ, વાંચો શું છે મામલો

નવી દિલ્હી, 29 મેઃIMA: યોગ ગુરુ બાબા રામદેવ છેલ્લા કેટલાક દિવસોથી તેમનાં નિવેદનોને લીધે વિવાદમાં છે. બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સમય હજી પૂરો થયો નથી. બાબા … Read More

હું કોરોના વેક્સિનનું સ્વાગત કરું છું, પણ હું વેક્સિનેશન લઇશ નહીંઃ રામદેવ બાબા

નવી દિલ્હી,04 નવી દિલ્હીઃ કોરોનાની મહામારીના કારણે દેશને આર્થિક રીતે ઘણુ નુકશાન પહોંચ્યુ છે, જો કે હવે ઘીરે ઘીરે બધું ઠારે પડતુ જણાય છે. સાથે દેશમાં બનાવેલી વેક્સિન સફળ થતી … Read More