Paresh dhanani: વિપક્ષના નેતાપરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે કોંગ્રેસ પરિવાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ પહોંચાડાયા.
Paresh dhanani: પરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે સુરત અને અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા ઘઉં, બાજરીનો લોટ સહિતના ફૂડ પેકેટ તૈયાર કરી ને અસરગ્રસ્ત પરિવારોને ઘરે ઘરે પહોંચાડવામા આવી રહ્યા છે. … Read More