નકલી રેમડેસિવિર(remdesivir) ઇન્જેકશનો બનાવી તેના ગેરકાયદેસર વેચાણ -કાળા બજાર કે સંગ્રહ કરનાર વિકૃત લોકો સામે કડક કાર્યવાહી કરાશે: ગૃહરાજ્ય મંત્રી
ગાંધીનગર, 01 મેઃગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કોરોાની સાંપ્રત પરિસ્થિતીમાં માનવજીવને બચાવવા માટે તથા લોકો ઓછા સંકમિત થાય એ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અસરકારક કામગીરી કરી … Read More