Conjunctivitis Disease: કન્જક્ટિવાઇટીસ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી રાખવા અનુરોધ કરતા આરોગ્યમંત્રી…

Conjunctivitis Disease: ૧૦૦ થી વધુ કન્જક્ટિવાઇટીના કેસ નોંધાયેલ ૫ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૧૧૭૪ કેસ નોંધાયા ગાંધીનગર, 19 જુલાઈઃ Conjunctivitis Disease: રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને … Read More

Planting of Kharif crops: ચાલુ વર્ષે ૬૧.૩૦ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું: ઋષિકેશ પટેલ

Planting of Kharif crops: ગત ૩ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૧.૩૧ ટકા વિસ્તારમાં થયું વાવેતર ગાંધીનગર, 19 જુલાઈઃ Planting of Kharif crops: સમગ્ર ગુજરાતના મોટાભાગના … Read More

PMJAY-Ma Yojana: આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી ૫ લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ.૧૦ લાખ થઇ

PMJAY-Ma Yojana: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી વિધિવત રીતે ₹. ૧૦ લાખની વીમા સહાયનો આજે પ્રારંભ કરાવ્યો ગાંધીનગર, 11 જુલાઈઃ PMJAY-Ma Yojana: આજે ૧૧ જુલાઇથી સમગ્ર … Read More

Governing body meeting: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં PMJAY-મા યોજનાની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ

Governing body meeting: સામાન્યજનના આરોગ્ય સાથે ચેડા કરતી કોઈપણ એમ્પેનલ હોસ્પિટલની ગેરરીતી ચલાવી નહીં લેવાય:- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર, 07 જુલાઈઃ Governing body meeting: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર … Read More

Bahuchara Mata Mandir: બહુચરાજી માતા મંદિરનું શિખર ભવ્ય બનશે…

Bahuchara Mata Mandir: પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખી બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અમદાવાદ, 05 જુલાઈઃ Bahuchara Mata Mandir: પ્રવક્તા … Read More

Hospital and Patient Care Improvement Mission: હવે સરકારી હોસ્પિટલમાં દર્દી અને સગાઓને સરળતાથી ઉપલબ્ધ બનશે સેવા-સુવિધાઓની માહિતી

Hospital and Patient Care Improvement Mission: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન” (HPCIM) હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો ગાંધીનગર, 04 જુલાઈઃ Hospital and … Read More

National Sickle Cell Anemia Eradication Mission: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન- ૨૦૪૭” નો રાષ્ટ્રવ્પાપી પ્રારંભ કરાવ્યો

National Sickle Cell Anemia Eradication Mission: બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટાસડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ નવી દિલ્હી, 01 જુલાઈઃ National Sickle … Read More

A big decision for cattle farmers: પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા મહત્વપૂર્ણ નિર્ણય, વાંચો વિગતે…

A big decision for cattle farmers: રાજ્યમાં રૂ.૪૭.૯૭ કરોડના ખર્ચે નવા ૬૮ પશુ દવાખાના-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું નિર્માણ અને પાંચનું થશે નવીનીકરણ: પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ ગાંધીનગર, 01 જુલાઈઃ A … Read More

Municipal Review Meeting: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યની મહાનગરપાલિકાઓની સમીક્ષા બેઠક

Municipal Review Meeting: આરોગ્ય મંત્રીએ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજીને રાજ્યની ૮ મહાનગરપાલિકાના કમિશનર સાથે આરોગ્યલક્ષી વિવિધ મુદ્દે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી ગાંધીનગર, 30 જૂનઃ Municipal Review Meeting: રાજ્યના આરોગ્ય … Read More

13th Foundation Day of IITE: શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં IITEનો ૧૩મો સ્થાપના દિન ઉજવાયો

13th Foundation Day of IITE: શિક્ષક Retired થઈ શકે પરંતુ Tired નહીં- ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર, 30 જૂનઃ 13th Foundation Day of IITE: રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ … Read More