દંતાલીના સચ્‍ચિદાનંદ આશ્રમના ૮૯ વર્ષીય મહંત સચ્‍ચિદાનંદ સ્‍વામી (Sachidanand swami)એ રસી મૂકાવી આપ્‍યો પ્રેરક સંદેશ

આજથી આણંદ જિલ્‍લામાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ થી ૫૯ વર્ષનીગંભીર બિમારી ધરાવતા વ્‍યકિતઓને વેકિસનેશનનો પ્રારંભ આણંદ, 01 માર્ચ: ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ આણંદ જિલ્‍લામાં આજે તા. ૧લી માર્ચથી … Read More