તાઉ’તે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓ(salt makers)ને પ્રતિ એકર આટલા રુપિયાની આર્થિક સહાય અપાશે ગુજરાત સરકાર

ગાંધીનગર, 16 જૂનઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ(salt makers) પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000 ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તાઉ’તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને … Read More