Angarika chauth: આજે નવરાત્રિનું ચોથું નોરતુ અને અંગારીકા ચોથનો શુભ સંયોગ, વાંચો આ દિવસની ધાર્મિક માન્યતા વિશે

Angarika chauth: વિનાયક ચોથ આજે એટલે કે 5 એપ્રિલ મંગળવારે આવતી ચોથને અંગારક ચોથ કહેવામાં આવે છે ધર્મ ડેસ્ક, 05 એપ્રિલઃAngarika chauth: ધાર્મિક માન્યતાઓમાં વિનાયક ચોથનું ખૂબ જ મહત્ત્વ છે. … Read More

Ganesh mahotsav guidelines: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર કરવામાં આવ્યું ગણપતી મહોત્સવ-૨૦૨૧ નિમિત્તે જાહેરનામું

Ganesh mahotsav guidelines: આ સ્થાપના કરેલ ગણપતિજીની મુર્તીઓને તા.૦૯/૦૯/૨૦૨૧થી તા.૧૯/૦૯/૨૦૨૧ના સુધી મુર્તીઓનું પુજન અર્ચન બાદ મૂર્તીઓને પાણીમાં વિસર્જીત કરી ગણેશ ઉત્સવનું સમાપન કરવામાં આવનાર છે રાજકોટ, 31 ઓગસ્ટ: Ganesh mahotsav … Read More