Controversial Statements : દેવાધિદેવ મહાદેવ પર વિવાદિત ટિપ્પણી બાદ થયુ ભૂલનું ભાન,આખરે સંતે માફીમાંગી – વાંચો શું છે વિવાદ

Controversial Statements : પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા અને સાત દિવસ ઉપવાસના આદેશ કરાયા વડોદરા, 06 સપ્ટેમ્બરઃControversial Statements : ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કર્યા બાદ આનંદસાગર સ્વામીને પોતાની … Read More

Sokhada gunatit swami mysterious death: સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું નિધન, અંતિમવિધિ અટકાવાઇ- વાંચો શું છે મામલો?

Sokhada gunatit swami mysterious death: ગુણાતીત સ્વામીના શંકાસ્દ મોત મામલે સંજય ચૌહાણ અને સુજીત પટેલ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી વડોદરા, 28 એપ્રિલઃSokhada gunatit swami mysterious death: સોખડા સ્વામિનારાયણ … Read More

Sokhada Swaminarayan temple: સોખડા હરિધામમાં ગાદી મુદ્દે વિખવાદ વધ્યા બાદ પ્રેમસ્વરૂપ સ્વામી મંદિર નવા ગાદીપતિ બન્યા- વાંચો વિગત

Sokhada Swaminarayan temple: સોખડાની ગાદી પર પ્રેમસ્વરૂપદાસ સ્વામીને આરૂઢ કરવાના કાર્યક્રમમાં જૂથબંધીને કારણે વિવાદ થયો હતો અને હરિભક્તોના હોબાળા બાદ કાર્યક્રમ મુલતવી રખાયો હતો. આ કાર્યક્રમમાં હરિભક્તોએ મોડી રાત સુધી … Read More