પુણેની સેનિટાઈઝર બનાવતી ફેક્ટરી(SVS Aqua Technologies)માં ભીષણ આગ, 17ના મોત- રેસ્ક્યુ કામગીરી ચાલુ

પુણે, 08 જૂનઃ મોટા સમાચાર આવી રહ્યા છે. અહી પુણેના ઘોટાવાડે ફાટા વિસ્તારમાં આવેલ એક કંપનીમાં આગ લાગી ગઈ છે. આ આગ લાગવાથી 12 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. … Read More