પુણેની સેનિટાઈઝર બનાવતી ફેક્ટરી(SVS Aqua Technologies)માં ભીષણ આગ, 17ના મોત- રેસ્ક્યુ કામગીરી ચાલુ

પુણે, 08 જૂનઃ મોટા સમાચાર આવી રહ્યા છે. અહી પુણેના ઘોટાવાડે ફાટા વિસ્તારમાં આવેલ એક કંપનીમાં આગ લાગી ગઈ છે. આ આગ લાગવાથી 12 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. … Read More

એન્ટીવાઈરસ કામગીરી: એક વર્ષમાં ૭ લાખથી વધુ ઘર સેનિટાઈઝ કર્યા, ગામે-ગામ સેનીટાઇઝ(sanitizer) કરતી ટીમ બાઇક, રીક્ષા, ટ્રક અને ડ્રોનનો કરે છે ઉપયોગ

• “ચેઝ એન્ડ એલિમિનેટ”ની રણનીતિ અપનાવી ગામે-ગામ સેનીટાઇઝ કરતી ટીમ બાઇક, રીક્ષા, ટ્રક અને ડ્રોનનો કરે છે ઉપયોગ• પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ એક ટીમ તૈનાત- કોલ્ડ ફોગર મશીન, નેપસેક પંપ … Read More