Swaminarayan Gurukul Nikol: અમદાવાદના નિકોલ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુલના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ની શ્રધ્ધાપૂર્ણ ઉપસ્થિતી

Swaminarayan Gurukul Nikol: “આઝાદી કા અમૃત મહોત્સવ” પર્વે રાજકોટ સ્વામીનારાયણ સંસ્થાનના 75માં વર્ષે 45 મી શાખાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉદ્ઘાટન કર્યુ કુદરતી કે માનવસર્જિત આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં … Read More