Statues to decorate the house regarding vastu: વાસ્તુ અનુસાર ઘરમાં કઇ મૂર્તિઓ રાખી શકાય? વાંચો આ વાસ્તુ ટિપ્સ

Statues to decorate the house regarding vastu: કેટલીક મૂર્તિઓને ઘરમાં રાખવાથી પણ વાસ્તુદોષ થઇ શકે છે જ્યોતિષ ડેસ્ક, 13 મેઃ Statues to decorate the house regarding vastu: લોકો પોતાના ઘરની … Read More

Shankh:ઘરમાં શંખ રાખવાથી થશે ફાયદો, વાસ્તુ શાસ્ત્રમાં શંખનાદ છે ઘણું મહત્વ- વાંચો વિગત

Shankh: કહેવામાં આવે છે કે, જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. શંખના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે. ધર્મ ડેસ્ક, 13 નવેમ્બરઃ Shankh: ઘરમાં … Read More

Planting Vastu Tips: આ છોડ ઘરમાં લગાવવાથી વધશે સુખ-સમૃદ્ધિ, આર્થિક તકલીફ પણ દૂર થશે

Planting Vastu Tips: ઘરમાં વૃક્ષ-છોડ લગાવવાથી આસપાસનાં વાતાવરણમાં તાજગી આવે છે અને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે જ્યોતિષ ડેસ્ક, 28 ઓક્ટોબરઃPlanting Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણા વાતારવણમાં … Read More

Watch vastu tips: યમરાજને આમંત્રણ આપે છે ઘડિયાળની ખોટી દિશા

Watch vastu tips: ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રના મુજબ ઘડિયાળ ફકત સમય જ નથી બતાવતી પણ તે તેને ખરાબ અને બળવાન પણ બનાવે છે જ્યોતિષ ડેસ્ક, 14 જુલાઇઃ Watch vastu tips: સમય … Read More

Vastu tips: કારમાં આ વસ્તુ રાખવાથી પોઝિટિવિટી હંમેશા કાયમ રહેશે, વાંચો આ ખાસ ઉપાય

વાસ્તુ શાસ્ત્ર(Vastu tips)માં આપવામાં આવેલા કેટલાક ઉપાયોને અપનાવીને તમે તમારા વાહનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા ક્રિએટ કરી શકો છો. જ્યોતિષ ડેસ્ક, 09 જૂનઃ વાસ્તુ શાસ્ત્ર(Vastu tips) અનુસાર તમારી … Read More

Vastu tips: આ વારે તુલસી ક્યારે દીવો કરવો માનવામાં આવે છે શુભ

જ્યોતિષ ડેસ્ક, 04 માર્ચઃ Vastu tips: પુરાણોમાં તુલસીના છોડને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે અને આ છોડને પૂજનીય માનવામાં આવે છે. આ છોડને ઘરે રાખવાથી જીવનમાં સુખ-શાંતિ રહે છે અને … Read More

વાસ્તુ શાસ્ત્રઃ મકરસંક્રાતિ પહેલા ઘરમાંથી આ વસ્તુઓ કરો દૂર, થઇ શકે છે નુકસાન

ધર્મ ડેસ્ક,13 જાન્યુઆરીઃ આવતી કાલે એટલે કે 14 જાન્યુઆરીના રોજ દેશભરમાં ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ હોય છે. ક્યારેક આપણા ઘરમાં એવુ બને છે કે, … Read More

ઘરમાં આર્થિક તંગીને દૂર કરવા અપનાવો આ વાસ્તુ ટિપ્સ

જ્યોતિષ શાસ્ત્ર, 05 જાન્યુઆરીઃ જો તમારા જીવનમાં પણ ગમે તેટલી મહેનત કરવા છંતા તમને સફળતા નથી મળી રહીં તો એક વખત ચકાસી લેજો કે તમારા ઘરમાં વાસ્તુ દોષ તો નથી … Read More

આર્થિક તંગી હોય તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, થશે ધનમાં વૃદ્ધિ

અમદાવાદ,16 ડિસેમ્બરઃ સામાન્ય રીતે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે તેઓ ગમે તેટલુ કમાય પરંતુ તેમના ધનમાં વૃદ્ધિ જ થતી નથી. એટલે કે આર્થિક તંગીનો સતત અનુભવ થાય છે. જો … Read More