હિંસા (Violence): પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
વનસ્પતિનો આહાર કરવો તે હિંસા (Violence) ગણાય કે નહીં ? Violence: પ્રત્યેક મનુષ્યના જીવનમાં કોઈ ને કોઈ રીતે હિંસા વણાયેલી જ છે. શાસ્ત્રો આ વિષયમાં આપણું ધ્યાન દોરે છે અને … Read More
વનસ્પતિનો આહાર કરવો તે હિંસા (Violence) ગણાય કે નહીં ? Violence: પ્રત્યેક મનુષ્યના જીવનમાં કોઈ ને કોઈ રીતે હિંસા વણાયેલી જ છે. શાસ્ત્રો આ વિષયમાં આપણું ધ્યાન દોરે છે અને … Read More
Swami ji ni vani part-46 The key to happiness: વસ્તુ જેવી છે તેવી પ્રસન્નતાપૂર્વક સ્વીકારતાં જઈશું – વિરોધપૂર્વક નહીં – તો જીવનમાં આગ્રહો નષ્ટ થતા જશે. The key to happiness … Read More
Swami ji ni vani Part-42 પ્રતિપક્ષભાવના: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી કામ, ક્રોધ જેવી નિષેધાત્મક વૃત્તિઓને દૂર કરવા માટેની એક સુંદર પદ્ધતિ યોગશાસ્ત્રમાં બતાવવામાં આવી છે. એ છે પ્રતિપક્ષભાવના. પ્રતિપક્ષ એટલે … Read More
વિષધરો: (Swami ji ni vani Part-41) ભગવાને મનુષ્યના મનને બહિર્મુખ બનાવ્યું છે. તેથી મનુષ્ય બહાર જ નજર કરતો હોય છે, ક્યારેય અંતરાત્મા પ્રત્યે નજર કરતો નથી. તેથી જ્યારે જ્યારે આપણને … Read More
Bhagavat Gita Updesh: કામના-ત્યાગ (Swamiji ni vani Part-39) પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. Bhagavat Gita Updesh: ભગવદ્ગીતાનો અંતિમ ઉપદેશ છેसर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ।। … Read More
Swamiji ni vani Part-39 Kind of wealth: સુખી થવા માટે કોઈ બાહ્ય સંપત્તિની આવશ્યકતા નથી. સુખી થવા માટે તો આંતરિક સંપત્તિ, જેને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે તેની આવશ્યકતા છે. … Read More
Bhagavad Gita: (Swamiji ni vani Part-38) ભગવદ્દ ગીતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. ભગવદ્ ગીતા જુદા જુદા દૃષ્ટિબિંદુથી માનવનાં ખૂબ સુંદર ચિત્રો આપણી સમક્ષ રજૂ કરે છે : માનવ કોને કહેવાય … Read More
Swamiji ni vani Part-36: ઉપનિષદમાં બાળક નચિકેતાની વાત આવે છે. તેના પિતા મોટો યજ્ઞ કરી રહ્યા હતા. નાનો બાળક નચિકેતા યજ્ઞની બધી પ્રક્રિયાઓનું અવલોકન કર્યા કરે. યજ્ઞ પૂરો થવાની તૈયારીમાં … Read More
Swamiji ni vani Part-35: પ્રામાણિકતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-35: સ્વતંત્ર રીતે કર્મ કરવાની ઇચ્છા અને શક્તિ માત્ર મનુષ્યને જ છે, અન્ય કોઈ પ્રાણીને નહીં. બીજાં પ્રાણીઓ … Read More
Swamiji ni vani Part-34 પછી શું: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-34: કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સામે માનવજીવનનો મૂળભૂત પ્રશ્ન આવીને ઊભો રહ્યો. રાજ્ય મળે તેથી શું ? સ્વર્ગના … Read More