Mohan bhagwat shashtra poojan: વિજયાદશમી પર RSS પ્રમુખ મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા, કહ્યું- આ વર્ષ આપણી સ્વાધીનતાનું 75મુ વર્ષ છે

Mohan bhagwat shashtra poojan: હિંદી તિથિ પ્રમાણે વિજયાદશમીના દિવસે જ 1925માં આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી. નવરાત્રીની શરૂઆત સાથે જ આરએસએસની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસની ઉજવણી શરૂ થઈ … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિજયાદશમીના પાવન પર્વે પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું

આધુનિક સમયમાં ટેકનોલોજીના ઉપયોગ અને અસ્ત્ર-શસ્ત્ર થી સજ્જ બની આગામી પડકારોને ઝીલવા આપણે સક્ષમ બન્યા છીએ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી • રાજ્યના સલામતી દળો, પોલીસ અને સુરક્ષાકર્મીઓ વિજયની જીજીવિષા સાથે … Read More