Owaisi Attacks Mohan Bhagwat: મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીનો વળતો પ્રહાર- વાંચો શું કહ્યું?

Owaisi Attacks Mohan Bhagwat: ઓવૈસીએ એક જાહેર મંચ પર આરએસએસ ચીફના વસ્તી નિયંત્રણવાળા નિવેદનની ટીકા કરતા કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મુસ્લિમોની વસ્તી વધી રહી નથી, … Read More

Mohan bhagwat shashtra poojan: વિજયાદશમી પર RSS પ્રમુખ મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા, કહ્યું- આ વર્ષ આપણી સ્વાધીનતાનું 75મુ વર્ષ છે

Mohan bhagwat shashtra poojan: હિંદી તિથિ પ્રમાણે વિજયાદશમીના દિવસે જ 1925માં આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી. નવરાત્રીની શરૂઆત સાથે જ આરએસએસની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસની ઉજવણી શરૂ થઈ … Read More

Mohan bhagwat: સંઘ પ્રમુખનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- NRC-CAAને હિંદુ-મુસ્લિમ વિભાજનની જેમ રજૂ કરવું પોલિટિકલ ષડયંત્ર છે..!

Mohan bhagwat: સંઘ પ્રમુખે કહ્યું કે હિંદુસ્તાનમાં 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવામાં આવી. તેઓએ કહ્યું કે ભારતમાં બંગાળ, આસામ અને સિંધને પણ પાકિસ્તાન બનાવવાની યોજના હતી. આ યોજના સંપૂર્ણ … Read More

mohan bhagwat: હિંદુ-મુસ્લિમોને લઈ મોહન ભાગવતનું નિવેદન- તમામ ભારતીયોના DNA એક છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય!

mohan bhagwat: આરએસએસ પ્રમુખએ કહ્યુ કે એકતાના આધારે રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો ગૌરવો હોવો જોઈએ. તેણે કીધુ કે હિંદું-મુસ્લિમ સંઘર્ષનો એકમાત્ર સમાધાન સંવાદ છે. ન કે વિસંવાદ. નવી દિલ્હી, 05 જુલાઇઃ … Read More

RSS પ્રમુખ મોહન ભાગવત(Mohan Bhagwat) થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં ભરતી

નવી દિલ્હી,10 એપ્રિલઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) પણ કોરોના વાયરસની ચપેટમાં આવી … Read More

આરએસએસના વડા મોહન ભાગવત અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

અમદાવાદ, ૦૨ જાન્યુઆરી: આરએસએસના વડા મોહન ભાગવત અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. ૫ જાન્યુઆરીથી શરૂ થનારી સંઘની બેઠકમા લેશે ભાગ. બે દિવસ અગાઉ જ મોહન ભાગવત અમદાવાદ પહોચ્યા. બેઠકમા ભૈયાજી પણ … Read More