No corona case: ગુજરાતના આ 100થી વધુ ગામડામાં કોરોના વાયરસનો પ્રવેશ થયો નથી…ગામના લોકો ગાઇડલાઇનનું ચુસ્તપણે કરે છે પાલન

રાજકોટ, 26 માર્ચઃ કોરોનાના વધતા કહેર વચ્ચે એક મહત્વના સમાચાર છે કે, રાજકોટ જિલ્લાના 112 ગામડાઓ એવા છે કે જ્યાં હજુ સુધી કોરોનાની એન્ટ્રી(No corona case) થઈ જ નથી. રાજકોટના … Read More

જામનગર તાલુકાના મોટા થાવરીયા માં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા ગયેલી ટુકડી સાથે ગ્રામજનોનું ઘર્ષણ

મોટા થાવરીયા ગામની મહિલાઓ જેસીબી મશીન ને આડે ઉતરીને બેસી જતા થયું ઘર્ષણ: આખરે ડિમોલિશનની કામગીરી અટકી મોટા થાવરીયા ગામમાં આવેલી ગૌચર ની ત્રીસ હેક્ટરમાં જમીનમાં દબાણ કરનાર ૪૬ દબાણકારો … Read More