502dcf9b023224e5e53962163d58ffc79d7aed4f760975f5f5a64197a5079eb7 1

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથજી(anirudh jagannath)નું નિધન : ગુજરાતમાં પણ એક દિવસનો રાજકીય શોક

  • આજે રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાશે

નવી દિલ્હી, 05 જૂનઃ મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથજી(anirudh jagannath)નું ગઈકાલે નિધન થયું છે. પદ્મવિભૂષણ સર જગન્નાથજીના સન્માનમાં સમગ્ર ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ આજે તા. ૫મી જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

આજે(anirudh jagannath) દિવસ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં આવશે અને રાજ્યમાં આજના દિવસ દરમિયાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં યોજાય.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી(recruitment) માટે પ્રિલિમિનરી પરીક્ષા આ તારીખે યોજાશે