Announcement of Padma Shri award to Mahesh-Naresh: સ્વર્ગસ્થ મહેશ-નરેશ ની બેલડીને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત
Announcement of Padma Shri award to Mahesh-Naresh: સ્વર્ગસ્થ મહેશ-નરેશ ની બેલડીને આગામી ૯ નવેમ્બરે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
ગાંધીનગર, ૨૫ ઓક્ટોબર: Announcement of Padma Shri award to Mahesh-Naresh: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની મોટી જાહેરાત.
- આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ ની ભેટ
- નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા ને આપવામાં આવશે પદ્મશ્રી
- નરેન્દ્ર મોદીએ આપ્યો છે સંદેશો: મુખ્ય મંત્રી