भारत ने 85% की रिकवरी दर के साथ हासिल की नई ऊंचाई

भारत ने 85% की रिकवरी दर के साथ हासिल की नई ऊंचाई ठीक होने वाले मामलों और सक्रिय मामलों के बीच का अंतर 48 लाख से अधिक हुआ 18 राज्यों … Read More

અમદાવાદના “વાઇલ્ડલાઇફ કેર સેન્ટર’ પર તૈનાત જાંબાઝ રેસ્ક્યુઅર્સ

વન્યજીવ સપ્તાહ -૨૦૨૦ સૌરભે ૧૫૦ ફૂટ ઉંચાઈ પર બાળ વાનરને રેસ્ક્યુ કર્યું, રાકેશે ઘાયલ પાયથન સાપને બચાવ્યો વાલ્ડ લાઇફ હેલ્પલાઇન ૭૬૦૦૦૦૯૮૪૫/૪૬ સવારે ૮:૦૦ થી રાત્રિ ૧૨:૦૦ કલાક સુધી કાર્યરત અહેવાલ: … Read More

રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે : કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણયરાજ્યના ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરાશે : કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ ડાંગર, મકાઇ અને બાજરીની તા.૧૬મી ઓક્ટોબરથી તથા … Read More

પ્લાઝમા સારવાર એ માઈલ્ડ ટુ મોડરેટ કેટેગરીના કૉવિડ દર્દીઓની સારવાર નો એક વિકલ્પ છે: ડો.ચિરાગ રાઠોડ

વડોદરા, ૦૭ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોરોના પીડિતોની પ્લાઝમા સારવાર માટે સંતોષજનક પ્રમાણમાં બ્લડ પ્લાઝમા મળી રહે અને કોરોના મુક્ત થયેલા અને પ્લાઝમાનું દાન … Read More

પ્લાઝમા દાતા રાજેશભાઈ કહે છે કે એની પ્રોસીજર વેદના રહિત છે અને કોઈ અશક્તિ આવતી નથી

એવું સમજો કે પ્રભુએ બીજાને મદદરૂપ થઈ શકીએ એ માટે જ કોરોના મુક્ત કર્યા છે એટલે પ્લાઝમા ડોનેશનનું નેક કામ કરીએ: ડો.રાજેશ શાહ વડોદરા, ૦૭ ઓક્ટોબર: ડો.રાજેશ શાહ જાતે નિષ્ણાત … Read More

જામનગરમાં નવા સ્મશાન બનાવવા મુદ્દે નગરયાત્રા બાદ તંત્રને આવેદનપત્ર પાઠવાયું.

કોંગ્રેસના કોર્પોરેટર દેવશીભાઈ આહીર છેલ્લા સાત દિવસ થી સ્મશાન મુદ્દે કરી રહ્યા હતા નગર યાત્રા યાત્રા પૂર્ણ થતાં વિરોધ પક્ષના નેતા સહિત કોર્પોરેટર સાથે આપ્યું આવેદનપત્ર અહેવાલ: જગત રાવલ, જામનગર … Read More

અસારવા રેલવે ક્રોસિંગ નંબર 1, 10 ઓક્ટોબરથી બે દિવસ માટે બંધ રહેશે

અમદાવાદ, ૦૭ ઓક્ટોબર: અમદાવાદ ડિવિઝન પર અસારવા  રેલવે ક્રોસિંગ નં 1 KM 407 / 10-12 એ 10 ઑક્ટોબર 2020 થી સવારે 08.00 થી 12 ઑક્ટોબર 2020 સવારે 08.00 સુધી  બે દિવસ ઓવર-હોલિંગના કામ માટે બંધ રહેશે. માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન કાલુપુર … Read More

જામનગરમાં જુવેનાઇલ જસ્ટિસ વોર્ડમાં નિવૃત કસ્ટમ અધિકારી સહિત બે ની નિમણુંક

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ ઓક્ટોબર: ગુજરાત સરકારે રાજ્યના 25 જિલ્લા માટે જુવેનાઇલ જસ્ટીસ વોર્ડની રચના કરી છે. જેમાં જામનગરના બોર્ડનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સરકારના સોશ્કયલ જસ્ટીસ … Read More

જામનગરમાં બેડી બંદર પર પાર્ક કરેલો ટ્રક સળગ્યો ફાયર બ્રિગેડે આગ બુજાવી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ ઓક્ટોબર: જામનગરમાં બેડી બંદર રોડ પર પાર્ક કરાયેલા એક ટ્રકમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. જે આગના કારણે ટ્રકની કેબીન તથા બોડી નો ભાગ … Read More

10 अक्टूबर से दो दिन असरवा रेलवे क्रॉसिंग नं. 1 बंद रहेगा

अहमदाबाद, 07 अक्टूबर: अहमदाबाद मण्डल पर असरवा रेलवे क्रॉसिंग नं. 1  KM. 407/10-12 ओवर होलिंग कार्य हेतु दो दिन 10 अक्टूबर 2020 प्रात: 08.00 बजे से 12 अक्टूबर 2020 प्रात: 08.00 बजे … Read More