સુરતમાં ટેરેસ ગાર્ડનનું નવું નજરાણું

પર્યાવરણ સંરક્ષણ માટેની પાલિકાની આ પહેલમાં શહેરીજનોને ટેરેસ ગાર્ડનિંગ માટે પ્રોત્સાહિત કરાશે અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૦ ઓક્ટોબર: મનપા દ્વારા રૂ.૧.૩૯ કરોડના ખર્ચે ઉગત-ભેંસાણ રોડ ખાતે કવિશ્રી સ્નેહ રશ્મિ … Read More

સવારની કસરત સાથે ગરબાનો સમન્વય કરી કોવિડ દર્દીઓને નવરાત્રીની આનંદ અનુભૂતિ કરાવી

સયાજીનો કોવિડ વોર્ડ બન્યો ચાચર ચોક સવારની કસરત સાથે ગરબાનો સમન્વય કરી કોવિડ દર્દીઓને નવરાત્રીની આનંદ અનુભૂતિ કરાવી કવાયત સાથે ગરબાના સમન્વય થી માં ની ભક્તિની ઊર્જા અને ચેતનાનો સંચાર … Read More

કોવીડ – ૧૯ ની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે કોવીડ – ૧૯ ની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ ચૂંટણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય … Read More

જામનગર તાલુકાના મોટા થાવરીયા માં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા ગયેલી ટુકડી સાથે ગ્રામજનોનું ઘર્ષણ

મોટા થાવરીયા ગામની મહિલાઓ જેસીબી મશીન ને આડે ઉતરીને બેસી જતા થયું ઘર્ષણ: આખરે ડિમોલિશનની કામગીરી અટકી મોટા થાવરીયા ગામમાં આવેલી ગૌચર ની ત્રીસ હેક્ટરમાં જમીનમાં દબાણ કરનાર ૪૬ દબાણકારો … Read More

મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરતા શ્રી મુકેશ અંબાણી

નવીદિલ્હીઃ ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક સમયે તેની માન્ય કરાયેલી ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરવા બદલ દંડ ફટકારાયેલો, કંપનીના માલિક અને સૌથી ધનવાન ભારતીય મુકેશ અંબાણીએ સોમવારે કહ્યું હતું … Read More

૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે: ડૉ. મનિષ દોશી

સૌરાષ્ટ્રના ઓળખ સમા સીરામીક, ટેક્ષટાઈલ્સ, ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જીન, બ્રાસપાટ સહિતના ૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટીંક સહિતની ચીજવસ્તુઓ, મશીનરી … Read More

નવરાત્રિના પાવનપર્વે સુરતવાસીઓને રૂ. ૨૦૧.૮૬ કરોડના વિકાસકામોની ભેટ આપતાં મુખ્યમંત્રી

સુરત વિશ્વના આધુનિક શહેરો સાથે સ્પર્ધા કરી રહ્યું છે: દેશભરમાંથી એકમાત્ર સુરતમાં ૧૦૭ કિમીનો સૌથી લાંબો બી.આર.ટી.એસ. કોરિડોર: સુરતને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્વ ‘સુરત સોનાની મુરત’ બનાવવા … Read More

જામનગરના સંતો ને અયોધ્યા રામ જન્મભૂમિ અંગે ની બેઠક માટે આમંત્રણ પાઠવાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૦ ઓક્ટોબર: વિશ્વ હિન્દુ પરિષદ ની અખિલ ભારતીય યોજના અંતર્ગત તા.૨૧.૦૯.૨૦૨૦ ના પરિપત્ર મુજબ આગામી તા.૧૦ તથા ૧૧ નવેમ્બર ના રોજ દિલ્હીમાં યોજાનાર શ્રી રામ … Read More

વિછીંયાના યાર્ડની સાથે વેપાર-ધંધાનો પણ વિકાસ થશે:મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

-રૂા. ૫૦ લાખના ખર્ચે ફાર્મર શેડનું મંત્રીશ્રીના હસ્તે થયેલું ભૂમિપૂજન રાજકોટ, તા.૧૯ ઓક્ટોબર:– રાજકોટ જિલ્લાના વિછીંયા ખાતે તેના માર્કેટીંગ યાર્ડમાં રાજ્ય સરકારની સો ટકા સહાયવાળી કિશાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત ફાર્મર શેડનું … Read More

अपराध कर सीना तान कर चलने की प्रवृत्ति को हर हाल में मिटाया जाएगा: डीजीपी

संगठित अपराध पर कठोर कार्रवाई करने का लिया निर्णय वैद्य स्रोत की बिना अचानक रातों रात धनवान बने लोगों की कुंडली खंगालने का निर्देश वांछित अपराधियों को शीघ्र भेजा जाएगा … Read More