કોરોનાનાં ભયને દૂર કરી માતા-પુત્રીને કોરોના મુક્ત કરતાં મોવિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ

કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતાં લોકો તબીબોના માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં રહીને કોરોનામુક્ત થઈ રહયાં છે અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૬ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકારના … Read More

૩૦ જેટલા વૃધ્ધ કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થતા સમરસ હોસ્ટલમાં સર્જાયા ભાવનાત્મક દ્રશ્યો

સદભાવના વૃધ્ધાશ્રમના ૩૦ જેટલા વૃધ્ધ કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થતાસમરસ હોસ્ટલમાં સર્જાયા ભાવનાત્મક દ્રશ્યો કળયુગમાં ક્ષીણ બનેલી માનવતાને આત્મીયતાનું અમૃત સીંચી જીવંત બનાવતા સમરસ કોવીડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓ  “કપરા સમયમાં … Read More

મુંબઈ થી આવેલો નાર્કોટિક્સ નો જથ્થો જામનગર થી ઝડપાયો..

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૫ ઓક્ટોબર: જામનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા જીલા પોલીસ વડા ની સૂચના થી બેડીબંદર રોડ પાસે આવેલી તિરૂપતિ સોસાયટી માંથી નારોકોટિક્સ ના રેકેટ નો પર્દાફાશ કરાયો. … Read More

૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર

વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટના પરિશ્રમ અને પરિણામલક્ષી કામગીરી પાસે પાછી પાની કરતો કોરોના વાયરસ ૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર કોરોનાની સારવાર માટે … Read More

पश्चिम रेलवे का स्वच्छता पखवाड़ा जीवन के हर पहलू में स्वच्छता की ज़रूरत पर बल देने के साथ सम्पन्न

अहमदाबाद, 05 अक्टूबर: पश्चिम रेलवे द्वारा स्वच्छता पखवाड़ा 16 से 30 सितंबर, 2020 तक मनाया गया। स्वच्छ्ता पखवाड़े के दौरान, पश्चिम रेलवे के महाप्रबंधक श्री आलोक कंसल और पश्चिम रेलवे … Read More

ઘુડખર અભ્યારણ્યમાં ઘુડખરની સંખ્યામાં વધારો નોંધાયો

સુરેન્દ્રનગર,૦૫ ઓક્ટોબર: ઘુડખર અભયારણ્ય – ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં આ રણ … Read More

કોરોનાને હરાવવા આપણે પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે કદી ન જઈએ

આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૫ ઓક્ટોબર: જૈન ધર્મના આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજે કોરોનાના કપરા સમયમાં પ્રત્યેક વ્યક્તિને પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે … Read More

ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરનાર દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ મેળવે છે

પ્રાકૃતિક ખેતી….કૂદરતનું સાનિધ્ય, ઉપજ અને આવક બમણા…દેત્રોજ વિસ્તારમાં ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરનાર મહેન્દ્રભાઈ દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ મેળવે છે… અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: ‘મારી પાસે … Read More

શા માટે ચિંતિત થયો સુશાંત સિંહનો પરિવાર? જાણો સમગ્ર વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૫ ઓક્ટોબર: AIIMSના રિપોર્ટથી ચિંતિત સુશાંતના પિતાના વકીલ બોલ્યા, CBIએ કોઈપણ કિંમતે નવી ફોરેન્સિક ટીમ બનાવવી જોઈએ.AIIMSની ટીમે સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં હત્યાના એન્ગલને નકારી દીધું … Read More

નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ કેશ નો વધતો જતો ગ્રાફ

માર્ચ મહિના થી આજદિન સુધી કોરોના પોઝિટિવ કેશ ની સંખ્યા 1001 પર પહોંચી. જોકે 948 દર્દી સારવાર બાદ સાજા પણ થયા. સરકારી ચોપડે માત્ર ત્રણ ના મોત પણ બહાર ગામ … Read More