રાજકોટમાં રોજના ૧૦૦ થી વધુ ફોન કોલ એટેન્ડ કરતું ૧૦૪ હેલ્પલાઈન

શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તત્કાલ ડાયલ કરો સામન્ય બિમારી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો રાજકોટ, ૧ સપ્ટેમ્બર:-  કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાની અનોખી આરોગ્ય … Read More

જામનગર ખાડા નગર બન્યું હોવાના આક્ષેપ સાથે વિપક્ષીનો નવતર પ્રકારે વિરોધ

ગ્રીનસીટી વિસ્તારના પડેલા ખાડા પાસે વિપક્ષો દ્વારા ખાડા પૂજનનો કાર્યક્રમ યોજાયો રિપોર્ટ:જગત રાવલ ૦૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં ચાલુ વરસાદી સિઝનમાં અનેક રોડ રસ્તાઓ ઉપર મસમોટા ગાબડા પડી ગયા છે, અને જામનગર … Read More

મંત્રીમંડળની આગામી બેઠકમાં ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજુ કરશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીવિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત … Read More

જામનગર શહેરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને લઈને ગ્રેઈન માર્કેટ વેપારી એસો. દ્વારા સતર્કતા

વેપારી એસોસીએશન દ્વારા જામ્યુકો ના સહયોગ થી આજે વેપારીઓ અને શ્રમિકો ના રેપિડ ટેસ્ટ ની કાર્યવાહી રિપોર્ટ:જગત રાવલ જામનગર શહેરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને ગ્રેઇન માર્કેટ વેપારીના … Read More

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં વરસાદ પછી મકાન ધરાશાયી થયું

સદભાગ્યે મહોરમ ને લઈને ત્રણ બાળકો સહિત નો પરિવાર બહાર ગયો હોવાથી થયો આબાદ બચાવ રિપોર્ટ:જગત રાવલ જામનગરમાં ભીમવાસ શેરી નંબર ૨, શાળા નંબર -૪૨ ની સામે આવેલું એક રહેણાંક … Read More

આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે … Read More

देश में खादी के मास्क की लोकप्रियता बढ़ी

खादी के मास्क की लोकप्रियता बढ़ी;  केवीआईसी को रेड क्रॉस सोसाइटी से 10.5 लाख फेस मास्कके लिए अबतक का सबसे बड़ा ऑर्डर मिला 31 AUG 2020 by PIB Delhi खादी … Read More

भारतीय रेल ने 960 से अधिक स्टेशनों का सौरकरण किया

भारतीय रेल ने 960 से अधिक स्टेशनों का सौरकरण किया 550 स्टेशनों, जो निष्पादन के अधीन हैं, के लिए 198 मेगावाट सोलर रूफटाप क्षमता के लिए आर्डर दिए गए भारतीय … Read More

અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધો જેવી ગુણકારી વન પેદાશો ઉપલબ્ધ થશે સુરત:૩૧ ઓગસ્ટ:વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ … Read More

બે માસથી તાપી જિલ્લાના ૦૬ તબીબો સ્મીમેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે

સુરત: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા એકજૂટ થઈને લડી રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ ૧૯ હેલ્થ સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાતના … Read More