જામનગર વેલનાથ સોસાયટીમાં રાજકારણીઓને પ્રવેશબંધી ફરમાવાઈ જાણો શા માટે….
રિપોર્ટ:જગત રાવલ૨૯ ઓગસ્ટ.જામનગરના હાપા વિસ્તારમાં આવેલી વેલનાથ સોસાયટી માં કોઈપણ રાજકીય પક્ષોએ પગ મુકવો નહીં મત માંગવા નહીં તેવા બેનર વેલનાથ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સોસાયટીના દ્વાર પર લગાવવામાં આવતા રાજકારણીઓ … Read More