પરિવારથી વિખૂટા રહીને કોવિડ દર્દીઓને સ્વસ્થ કરવા એ અમારી પહેલી ફરજ: ડો. શાંભવી વર્મા

કોરોનાને મ્હાત આપી નવી સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ ફરી દર્દીઓની સેવા માટે તૈયાર   હું સ્વસ્થ થઈ છું ત્યારે એ વિચારીને આનંદિત છું કે જ્યારે દર્દીઓ સાજા થઈને ઘરે જતા હશે … Read More

मुख्यमंत्री घर-घर राशन योजना को कैबिनेट की मंजूरी, अब राशन की होगी डोर स्टेप डिलीवरी – श्री अरविंद केजरीवाल

‘मुख्यमंत्री घर-घर राशन’ योजना के तहत गरीबों के घर पैकेट में साफ-सुथरा गेहूं की जगह आटा, चावल और चीनी पहुंचाया जाएगा- श्री अरविंद केजरीवाल लाभार्थियों को पास ‘मुख्यमंत्री घर-घर राशन’ … Read More

ઈટોલીઝુબામ ઈન્જેકશનએ ટોસિલીઝુમાબની માફક સમાન રીતે અસરકારક છેઃઅધિક્ષકશ્રી

સુરત:માહિતીબ્યુરો:૨૧ જુલાઈ ૨૦૨૦ કોવિડ-૧૯ મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન ગંભીર પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓને ‘ટોસિલીઝુબામ’ નામના ઈન્જેકશન આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર જિલ્લા કમિટી દ્વારા મંજૂરી મુજબ આપવામાં આવે છે, જે … Read More

લોકડાઉન પછી તારક “મેહતા કા ઉલટા ચશ્મા” આવતી કાલ ૨૨ જુલાઇ થી નવા એપિસોડ સાથે જુઓ રાત્રે ૮.૩૦ કલાકે

આપણી સૌની વચ્ચે આવતી કાલે તારીખ ૨૨ જુલાઈ, બુધવારના રોજ સાંજે ૮.૩૦ વાગે ફરી એકવાર આપણા સૌના ડ્રોઈંગ રૂમમાં પરિવારની સાથે હાસ્યના તરંગો લઈને આ કોવીડ-૧૯ ની મહામારી વચ્ચે તેમનું … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૨૬ નવા દર્દીઓ નોંધાયા ૭૪૪ દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, ૨૧ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૧૦૨૬ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૭૪૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૬૨,૬૮૨ ટેસ્ટ … Read More

श्री आलोक कुमार ने ग्रहण किया पश्चिम रेलवे के अपर महाप्रबंधक के महत्त्वपूर्ण पद का कार्यभार

श्री आलोक कुमार ने 20 जुलाई, 2020 को पश्चिम रेलवे के अपर महाप्रबंधक के महत्वपूर्ण पद का कार्यभार ग्रहण किया।         पश्चिम रेलवे के मुख्य जनसम्पर्क अधिकारी श्री सुमित ठाकुर द्वारा … Read More

વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્ર

વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આપણું રાજય દેશભરમાં પાયોનિયર છે: વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા▪વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રનું ગાંધીનગરના પુનિત … Read More

જામનગરની જનતાને શ્રાવણ માસ અન્વયે કલેક્ટરની અપીલ

જામનગરના ધર્મસંસ્થાનોના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજતા જિલ્લા સમાહર્તા રવિશંકર. જામનગર,૨૧ જુલાઈ ૨૦૨૦આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે, આ પવિત્ર મહિનામાં મહાદેવના દર્શન, પૂજા, આરાધનાનું અનેરું મહાત્મ્ય છે, પરંતુ હાલમાં કોરોનાની … Read More

लॉकडाउन के दौरान कठिनतम चुनौतियों के बावजूद पश्चिम रेलवे द्वारा माल यातायात से 2482 करोड़ रु. की आय हासिल

अहमदाबाद,21-07-2020 22 मार्च, 2020 से लागू पूर्ण लॉकडाउन और वर्तमान आंशिक लॉकडाउन के दौरान सबसे कठिन चुनौतियों और श्रमशक्ति की कमी  के बावजूद, पश्चिम रेलवे  द्वारा अपनी मालवाहक ट्रेनों के … Read More

પોલીસ કર્મચારીઓની ઉશ્કેરણી કરનારને છોડવામાં નહિ આવે: ડી.જી.પી

તા. ૨૧/૦૭/૨૦૨૦ સોશિયલ મિડિયામાં પોલીસનો ગ્રેડ-પે વધારવા અંગેના મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર  ડી.જી.પી.શ્રી દ્વારા અપાયા તપાસના આદેશ. ગાંધીનગરમાં ત્રણ લોકોવિરુધ્ધ ગુનો દાખલ ગાંધીનગર,૨૧ જુલાઈ ૨૦૨૦ દેશ જ્યારે કોરોના મહામારી સામે … Read More