જામનગર જિલ્લા મા વધુ ૧૬ કોરોના પીઝિટિવ કેસ નોંધાયા

 રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૧૬ જુલાઇ ૨૦૨૦ છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલા ૧૬ કેસ માં જામનગર તાલુકાના સિક્કા ગામ ના  હર્ષિદાબેન સુરેશભાઈ (૪૩), જામજોધપુરના મિલનભાઈ આલોન્દ્રા (૨૯) અને જામજોધપુર ના … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૧૯ નવા દર્દીઓ નોંધાયા ૮૨૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૬ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૧૯ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૯૯,૧૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છેરાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૫૬,૧૪૨ … Read More

હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે ડૉ. મનીષ દોશીના આજના પ્રતીક ઉપવાસ પૂર્ણ

●શિક્ષણના કથળતા સ્તર ચિંતીત અને શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે ની વ્યાજબી માંગ, શિક્ષકોની તાત્કાલિક ભરતીને લઈને પ્રતીક ઉપવાસને સમગ્ર રાજ્યમાં બોહળો પ્રતિસાદ મળ્યો. અમદાવાદ ૧૬ જુલાઈ ‘ હું શિક્ષકની સાથે … Read More

ડૉ.રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત

સિવિલ હોસ્પિટલના સ્ટાર ઓફ ઘી મન્થ એવોર્ડ ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત ૧૬ જુલાઈ,અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડિકેટેડ … Read More

અંબાજી માતા ને પ્રાર્થના કરી છે કોરોના ની મહામારી થી મુક્તિ મળે: પ્રદીપસિંહ જાડેજા

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાઝતા યાત્રિકો નો ઘસારો ચાલુ થયો છે તેની સાથે હવે રાજકીય નેતાઓ પણ અંબાજી દર્શનાર્થે પહોંચી રહ્યા છે અંબાજી માતા ને પ્રાર્થના … Read More

માનવતાંની સેવામાં જીવન સમર્પિત કરનાર આચાર્યપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને વંદન

અમદાવાદ, ૧૬જુલાઈ ૨૦૨૦ સ્વામીજીના અંતિમ સંસ્કારના ચિત્રો કલ્પિત ભચેચના સૌજન્યથી સ્વામીજીના જીવન સંદેશ માનવતાનાં મસીહા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીકચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલા ભારાસર ગામમાં તા. 28 – 5 – 1942ના રોજ … Read More

શિક્ષકોની ૪૨૦૦ વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ પર ડો. મનિષ દોશી

‘ હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણ વિધ ડૉ. મનીષ દોશીના ઉપવાસ શરૂ. અમદાવાદ,૧૬ જુલાઈ ૨૦૨૦ ‘ હું શિક્ષકની સાથે ‘ સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં … Read More

જામનગર રિકવિઝીશન બોર્ડ માં વિરોધપક્ષ આવ્યો પીપીઇ કીટ પહેરી ને….

જામનગર મહાનગરપાલિકા ની કોરોના ને લઈ ને રિકવિઝીશન બોર્ડ માં વિરોધપક્ષ આવ્યો પીપીઇ કીટ પહેરી ને…. જામનગર મહાનગરપાલિકા ની ખાસ રિકવિઝીશન બોર્ડ આજે ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ( ચેમ્બર હોલ … Read More

कोविड-19 के खिलाफ लड़ाई में भारत की सहायता को 1 करोड़ स्वयंसेवकों को जुटाने के लिए मिलकर काम करेंगे : श्री किरेन रिजिजू

केन्द्र और राज्य कोविड-19 के खिलाफ लड़ाई में भारत की सहायता को 1 करोड़ स्वयंसेवकों को जुटाने के लिए मिलकर काम करेंगे : श्री किरेन रिजिजू 15 JUL 2020 by … Read More

અમદાવાદના સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો

સંવેદનશીલતાનો વધુ એકવાર પરિચય આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો કોવીડ એરામાં ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ … Read More