Gopinath temple: ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો આ મંદિરનું રહસ્ય

Gopinath temple: કહેવામાં આવે છે કે આ મૂર્તિ એક જીવીતિ મૂર્તિ છે એટલે કે તેની અંદર શ્રી કૃષ્ણના શ્વાસ ચાલે છે. ધર્મ ડેસ્ક, 23 ફેબ્રુઆરીઃ Gopinath temple: દેશમાં એક એવું મંદિર … Read More

Guidelines for swaminarayan festival: સ્વામીનારાયણ મહોત્સવમાં આવતા ભાવિક ભક્તો માટે ગાઇડલાઈન જાહેર, જાણો…

Guidelines for swaminarayan festival: પ્રમુખ સ્વામી નગરમાં સેવા કરતા લોકો માટે તેમજ આવતા ભક્તો માટે માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે ગાંધીનગર, 24 ડિસેમ્બર: Guidelines for swaminarayan festival: વિશ્વભરમાં વધી … Read More

Hariprasad swami funeral ceremony: આ તારીખે થશે હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર, જાણો, સંપૂર્ણ કાર્યક્રમ

Hariprasad swami funeral ceremony: સોખડા મંદિરમાં જ 1 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે સુખડા, 27 જુલાઇઃ Hariprasad swami funeral ceremony: હરિપ્રસાદ સ્વામીના નિધનના સમાચાર … Read More

ગોકુલધામ નાર શિયાળાની શરૂઆતમાં જરૂરિયાતમંદ વૃદ્વોને મદદે આવ્યા

ગોકુલધામ નાર દ્વારા શિયાળાની શરૂઆતમાં વૃદ્વોને ૧૧૦૦૦ હજાર નિઃશુલ્ક જેકેટ તથા ટોપીનું વિતરણ કરાયું વડોદરા, ૦૮ નવેમ્બર: ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશા દર્શાવતી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર માતા-પિતા, ગુરૂ, રોગાતુરોની જીવનપર્યતં સેવા … Read More

આજે સામશ્રાવણીના પવિત્ર દિવસે વ્હાલાં ઘનશ્યામ મહારાજ અને સંતોએ નવી જનોઈ ધારણ કરી.

૨૧ ઓગસ્ટ:આજે સામશ્રાવણીના પવિત્ર દિવસે વ્હાલાં ઘનશ્યામ મહારાજ અને સંતોએ નવી જનોઈ ધારણ કરી.

માનવતાંની સેવામાં જીવન સમર્પિત કરનાર આચાર્યપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને વંદન

અમદાવાદ, ૧૬જુલાઈ ૨૦૨૦ સ્વામીજીના અંતિમ સંસ્કારના ચિત્રો કલ્પિત ભચેચના સૌજન્યથી સ્વામીજીના જીવન સંદેશ માનવતાનાં મસીહા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીકચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલા ભારાસર ગામમાં તા. 28 – 5 – 1942ના રોજ … Read More