Maninagar Firing Case: મણિનગર ફાયરિંગ મામલે મોટો ખુલાસો; જાણો આરોપીએ શું કહ્યું…

Maninagar Firing Case: આરોપીએ કહ્યું કે વધારે પડતું દેવું થઈ જવાને લીધે તેણે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો અમદાવાદ, 16 ઓગસ્ટઃ Maninagar Firing Case: અમદાવાદમાં પણ કાયદો વ્યવસ્થા સામે પડકારો … Read More

Chaturmas celebrated at Kumkum Mandir: કુમકુમ મંદિર ખાતે ચાતુર્માસ ના પ્રારંભે ઉજવણી કરવામાં આવી

Chaturmas celebrated at Kumkum Mandir: ચાતુર્માસ દરમિયાન કુમકુમ મંદિરના સંતો 25 જેટલા નકોડા ઉપવાસ અને બે મહિના એકટાણાં કરશે અમદાવાદ, 29 જૂનઃ Chaturmas celebrated at Kumkum Mandir: તા. ર૯ જૂન … Read More

Kumkum Mandir Akshaya tritiya: કુમકુમ મંદિર ખાતે અખાત્રીજે ભગવાનને ચંદનના વાઘાનાં શણગાર ધરારવવામાં આવ્યાં

Kumkum Mandir Akshaya tritiya: ભગવાનને ગરમીમાંથી રાહત મળે ઠંડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણાં વસ્ત્રો ધરાવવામાં આવે છે અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે અમદાવાદ, 22 એપ્રિલઃ Kumkum Mandir … Read More

Kumkum mandir: કુમકુમ મંદિરના આનંદપ્રિય દાસજીસ્વામી ની દ્વિમાસિક તિથિની ઉજવણી કરવામાં આવી

Kumkum mandir: ધુન ભજન કિર્તન કરીને સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજીને સંતો – હરિભક્તોએ પુષ્પાંજલિ અર્પણ કરી અમદાવાદ, 17 ફેબ્રુઆરી: Kumkum mandir: તારીખ ૧૬ ફેબ્રુઆરી મહા સુદ પૂનમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર … Read More

Bapashreeni 177 jayanti: કુમકુમ મંદિર દ્વારા જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૭ મી જયંતી ઉજવાશે- વાંચો વિગત

Bapashreeni 177 jayanti: 4 x 3 ફૂટની શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની વિશાળ પ્રતિકૃતિનું પૂજન અર્ચન કરવામાં આવશે અમદાવાદ, 14 નવેમ્બરઃBapashreeni 177 jayanti: શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૨૧મા પટ્ટાભિષેક દિન નિમિત્તે … Read More

Birth anniversary of Pandit Deendayal Upadhyay: પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રી

Birth anniversary of Pandit Deendayal Upadhyay: એકાત્મ માનવ વાદના પ્રણેતા પંડિત દીનદયાળજીની જન્મ જયંતિએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવસભર અંજલિ આપી હતી. અમદાવાદ , ૨૩ સપ્ટેમ્બર: Birth anniversary of Pandit Deendayal … Read More

Adani Skill Development Center: મણિનગરની મનિષાની મનોકામના પૂર્ણ થઇ; એનો જશ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરને છે

Adani Skill Development Center: અદાણી ગૃપના માર્કેટિગ અક્ઝીક્યુટીવ ઉમેદવારોને શોધવાનું પાયાનું કાર્ય કરે છે અને પસંદ થયેલા ઉમેદવારો માટે કાઉન્સેલિંગ સેશન યોજવામાં આવે છે અમદાવાદ ,૨૫ ઓગસ્ટ: Adani Skill Development … Read More

Maninagar car fire: અમદાવાદ ના મણિનગર રેલ્વે ફાટક પાસે એક કાર મા અચાનક લાગેલી આગ

અમદાવાદ , ૧૮ ઓગસ્ટ: Maninagar car fire: અમદાવાદ ના મણિનગર રેલ્વે ફાટક પાસે એક કાર મા અચાનક લાગેલી આગ ..ગાડી માં 2 વ્યક્તિ સવાર હતા .આગ લાગતા દરવાજો ખોલી બહાર … Read More

કુમકુમ મંદિર(kumkum mandir) ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી અને ર૮ મો પાટોત્સવ ઓનલાઇન ઉજવાશે..!

શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સંદેશ આપેલો છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય અને કોઈ વખતે તુલસીપત્ર અર્પણ કરીને પણ ઉત્સવ થાય, તેમાં પ્રસન્ન … Read More

કુમકુમ મંદિર દ્વારા ગરમીમાં ભગવાન(SHRI SWAMINARAYAN)ને રાહત મળે એ માટે ગુલાબ જળથી સ્નાન કરવામાં આવ્યું, જુઓ વીડિયો

અમદાવાદ,04 એપ્રિલઃ આજે રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ(SHRI SWAMINARAYAN) મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ દાસજી સ્વામીએ ગરમીમાં ભગવાનને રાહત મળે તેવા ભક્તિભાવથી શ્રીહરિકૃષ્ણ મહારાજ ઉપર ગુલાબ જળથી … Read More