આદર્શ નિવાસી કન્યા શાળા અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૩ આદર્શ નિવાસી કન્યા શાળા-પાંચ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન રૂ. ૬૧.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલોમાં ૧ર૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભ્યાસ-આવાસની અદ્યતન સવલત … Read More

મહેસાણા જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લાના નાગરિકો માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોવિડ-૧૯ની સુચવેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનો અનુંરોધ કરતા રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ જિલ્લામાં કોવિડના દર્દીઓનો મૃત્યુદર શૂન્ય કરવા તમામ પ્રયત્નો કરીએ- મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ … Read More

વિશ્વના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ની બ્રાન્ડ ઇમેજ ઊભી કરે:મુખ્યમંત્રીશ્રીનું આહવાન

રાજ્યના ઊદ્યોગો કવોલિટી-માર્કેટીંગ-પ્રાઇસીંગમાં વિશ્વના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ની બ્રાન્ડ ઇમેજ ઊભી કરે:-મુખ્યમંત્રીશ્રીનું આહવાનમોરબીની છત્તર-મીતાણા GIDCમાં ૧ર૭ MSMEને પ્લોટ ફાળવણીનો ડ્રો દહેજ-સાયખામાં ૪૦ MLD ક્ષમતાના બે CETP પ્લાન્ટના ગાંધીનગરથી … Read More

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગરની મુલાકાતે

જામનગર શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણ ને લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે મિટિંગોનો દોર જામનગર,૧૩ જુલાઈ ૨૦૨૦ જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી અને લોકલ … Read More

આજે કાંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય પ્રબોધ રાવલની જન્મજયંતિ

૧૩ જુલાઈ , પ્રબોધ રાવલની જન્મ જયંતિ નિમિત્તે પ્રબોધ રાવલ મેમોરિયલ ટ્રસ્ટ મોટેરા અને ચેતન રાવલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પુષ્પાંજલિ આપવા માટે અન્ય લોકો પણ હાજર હતા … Read More

કોને…?? શા માટે…?? માર્યું જામનગર મહાનગરપાલિકા ની લાઈટ શાખા ને તાળું જાણો…

રિપોર્ટ:જગત રાવલ, જામનગર જામનગર મહાનગરપાલિકા ની લાઈટશાખા ને આજે જામનગર મહાનગરપાલિકા ના વિરોધપક્ષ ના નગરસેવકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. વિરોધપક્ષ ના પૂર્વ નેતા અસલમખીલજી અને અન્ય નગરસેવકો એ છેલ્લા … Read More

૮ કલાકના જટિલ ઓપરેશન દ્વારા નવી જિંદગી બક્ષતા જી. સી. આર. આઈ.ના તબીબો…….

રેરેસ્ટ ઓફ ધી રેર સર્જરી….. ૮ કલાકના જટિલ ઓપરેશન દ્વારા રાજસ્થાનના જયની અન્નનળીનું ટ્યૂમર દૂર કરી નવી જિંદગી બક્ષતા જી. સી. આર. આઈ.ના તબીબો……. વિશ્વભરમાં આજદિન સુધી બાળકની અન્નનળીમાં ટ્યૂમર … Read More

आत्‍मनिर्भर भारत पैकेज – अब तक की प्रगति

वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण ने वित्त और कॉरपोरेट कार्य मंत्रालयों से संबंधित ‘आत्‍मनिर्भर भारत पैकेज’ के कार्यान्वयन की समीक्षा की 12 JUL 2020 by PIB Delhi माननीय प्रधानमंत्री श्री … Read More

कोविड-19 के 5.3 लाख से ज्यादा लोग ठीक हुए; सक्रिय मामलों की संख्या 2.9 लाख है

ठीक हुए मामलों की संख्या, सक्रिय मामलों की तुलना में 2.4 लाख ज्यादा है पिछले 24 घंटों में 19,000 से ज्यादा लोग ठीक हुए प्रति दस लाख पर 8396.4 परीक्ष … Read More

डॉ. हर्ष वर्धन ने छतरपुर स्थित सरदार पटेल कोविड केयर सेंटर एंड हॉस्पिटल का भ्रमण किया

चिकित्सा और आईटीबीपी कर्मचारियों के समर्पण और निःस्वार्थ भाव से की जा रही सेवा की प्रशंसा की 12 JUL 2020 by PIB Delhi केन्द्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री डॉ. … Read More