વડાપ્રધાન મોદી આજે સાંજે 5 વાગે(PM MOdi address to nation) દેશવાશીઓને કરશે સંબોધિત, કરી શકે છે મહત્વની જાહેરાત
નવી દિલ્હી, 07 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે 5 વાગ્યે દેશનું સંબોધન(PM MOdi address to nation) કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે. દેશમાં હાલ બીજી લહેર ચાલી રહી છે. સાથે સાથે ઘાતક કોરોનાના કેસોમાં પણ ઘટાડો આવ્યો છે.
ત્યારે બીજી તરફ ઘણા રાજ્યોએ હજું પણ લોકડાઉન લાગું રાખ્યું છે, તો ઘણા રાજ્યો અનલોકની પ્રક્રિયા પર પણ અમલ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે પીએમ મોદી રસીકરણ, અનલોક અને ત્રીજી લહેર મામલે પણ સંબોધન(PM MOdi address to nation) કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો…
પીએમ મોદી(PM Modi)એ ટ્વિટર પર સીએમ યોગીએને જન્મદિવસની શુભેચ્છા ના આપી, જાણો શું છે કારણ?