Railway Notice sent to Hanumanji: રેલવે વિભાગે હનુમાનજીને મોકલી નોટિસ, જમીન ખાલી કરો નહીંતર કાર્યવાહી કરાશે- વાંચો શું છે મામલો?
Railway Notice sent to Hanumanji: 10 દિવસમાં મંદિર હટાવવા પાઠવી નોટિસતમને પણ વાંચતા વાંચતા નવાઇ પામી જવાય તેવી ઘટના બની છે
નવી દિલ્હી, 12 ઓક્ટોબરઃRailway Notice sent to Hanumanji: રેલવે વિભાગે ભગવાનને પાઠવી નોટિસ”જમીન ખાલી કરો નહીંતર કાર્યવાહી કરાશે”10 દિવસમાં મંદિર હટાવવા પાઠવી નોટિસતમને પણ વાંચતા વાંચતા નવાઇ પામી જવાય તેવી ઘટના બની છે.
નવાઇ લાગે તેવી જ ઘટના બની છે, જો કોઈ વ્યક્તિને નોટિસ પાઠવે તેવું તો રોજ-બરોજ સાંભળીયે જ છીએ પરંતુ ભગવાન હનુમાનજીને પણ નોટિસ પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે ઝારખંડના કોલસાના શહેરની બેકરબંધ સોસાયટીમાં હનુમાનજીનો મંદિર છે અને તે મંદિરમાં રેલવે વિભાગે નોટિસ ચોંટાડી છે. જેનો સંદર્ભ જમીન ખાલી કરી ગેરકાયદે કબજા બાબતે છે. નોટિસ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે વિભાગના મદદનીશ ઈજનેર વતી ભગવાન હનુમાનજીને પાઠવવામાં આવી છે.
આ પણ વાંચોઃ Train cancel news: રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 19 ઓક્ટોબર સુધી રેલ ટ્રાફિકને અસર