Mahashivratri: તમારી રાશિ અનુસાર જળની સાથે શિવલિંગ પર આ વસ્તુનો કરો અભિષેક

Mahashivratri: આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. ધર્મ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ Mahashivratri: મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ ઉજવવામાં … Read More

Mahashivratri in Somnath: મહાશિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

Mahashivratri in Somnath: સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન સોમનાથ, 22 ફેબ્રુઆરી: Mahashivratri in Somnath: મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો … Read More

Bhagavat Gita Updesh: અમારે શું અમારો વૈષ્ણવધર્મ, શૈવધર્મ, સ્વામિનારાયણ ધર્મ છોડી દેવો?

Bhagavat Gita Updesh: કામના-ત્યાગ (Swamiji ni vani Part-39) પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. Bhagavat Gita Updesh: ભગવદ્‌ગીતાનો અંતિમ ઉપદેશ છેसर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ।। … Read More

Vasant Panchami: વસંત પંચમી એટલે વસંતનાં આગમનની સત્તાવાર છડી પોકારતો દિવસ

Vasant Panchami: મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી મા સરસ્વતી પૂજન વસંત પંચમીનાં દિવસે કરવાની પરંપરા ચાલતી આવે છે. Vasant Panchami: આપણે જેમ … Read More

Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ અને CM યોગીએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પરિવાર સાથે ત્રિવેણી સંગમ ખાતે અનેક સંતો અને સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં આરતી કરી હતી નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ … Read More

Gujarat Pavilion in Mahakumbh: મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન

Gujarat Pavilion in Mahakumbh: મહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ  ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૮૦-૫૬૦૦ જાહેર કરાયો અમદાવાદ, 17 જાન્યુઆરી: Gujarat Pavilion in Mahakumbh: ભારતનો … Read More

Kind of wealth: બે પ્રકારની સંપત્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swamiji ni vani Part-39 Kind of wealth: સુખી થવા માટે કોઈ બાહ્ય સંપત્તિની આવશ્યકતા નથી. સુખી થવા માટે તો આંતરિક સંપત્તિ, જેને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે તેની આવશ્યકતા છે. … Read More

Significance of Margashirsha month in Sanatan Dharma: જાણો; સનાતન ધર્મમાં માર્ગશીર્ષ મહિનાનું વિશેષ મહત્વ: વૈભવી જોશી

Significance of Margashirsha month in Sanatan Dharma: સનાતન ધર્મમાં માર્ગશીર્ષ મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં પૂજા, અર્ચના અને ધાર્મિક કાર્ય કરવાથી શુભ ફળ મળે છે. આપણા ધર્મમાં ચંદ્રની કળાઓનાં … Read More

Message of Maha Kumbha: ‘આખા દેશને એક થવા દો’ એ મહા કુંભનો સંદેશ છેઃ પ્રધાનમંત્રી મોદી

Message of Maha Kumbha: પ્રધાનમંત્રીએ નાગરિકોને સમાજમાં વિભાજન અને નફરતની લાગણીને ખતમ કરવાનો સંકલ્પ કરવા હાકલ કરી પ્રથમ વખત દેશ અને દુનિયાના ભક્તો ડિજિટલ મહાકુંભના સાક્ષી બનશેઃ પ્રધાનમંત્રી નવી દિલ્હી, … Read More

PM Modi on Mahkumbh: મહાકુંભ એ આપણી આસ્થા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો દિવ્ય તહેવાર છેઃ પીએમ મોદી

PM Modi on Mahkumbh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો પ્રયાગરાજ, 13 ડિસેમ્બર: PM Modi on Mahkumbh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ … Read More